________________
૩૩
દુ:શીલ-દુરાચારીને ચીવર, મૃગચર્મી, નગ્નત્વ, જટા, કથા અને મુંડન દુર્ગાંતિથી બચાવ કરી શકતા નથી. ૨૧
૧૨
પિાલએ વ દુસ્સીલે, નગા ન મુથ્થઈ । ભિક્ષાએ વા ગિહત્થ વા, મુખ્વએ કમ્બઈ દિવ ભિક્ષુ પણ દુરાચારી હાય તેા તે નરકથી બચી શકતા નથી, તેમ ગૃહસ્થ હોય અથવા સાધુ હાય પરન્તુ જો પૂર્ણ વ્રત પાળતા હોય તે તે લેાકમાં જાય છે. ૨૨
અગારિસામાય ગાણિ, સટ્ટી કાએણ ફાસએ ! યાસહું દુહુઆ પક્ષ્મ, એગરાય ન હાવએ
૨૩
ગૃહસ્થ પણ સામાયિકના શ્રુત ચારિત્રરૂપ અંગાનું શ્રદ્ધાપૂ ક મન, વચન, કાયાથી પાલન કરે, પક્ષમાં એ પૌષધ કરે, એક રાત્રિની પણ હાનિ ન કરે. ૨૩
એવં સિક્પાસમાન્ત, ગિહિવાસે વિ સુવએ । મુચ્ચઈ વિપવાઓ, ગચ્છે જ′′સલેાગય
૨૪
આવી રીતે ગૃહસ્થાવાસમાં રહેનાર સુત્રતાનું પાલન કરવાથી ઔદારિક શરીર છોડીને દેવલાકમાં જાય છે. ૨૪
અહુ જે સંડે ભિક્ખુ, દાÇ' અન્નયરે સિયા । સવ્વદુખપહીણે વા, દેવે વશિવ મિહિફ્તએ
પ
જે સવરવાન સાધુ છે તે મનુષ્ય આયુષ્ય પૂર્ણ થયા પછી કોં તા સિદ્ધ થાય છે અથવા મહાઋદ્ધિવાળા દેવ થાય છે. ૨૫ ઉત્તરાઇ વિમાહાઇ, જીઈમન્તાણુપુત્રસા । સમાણાં જખ્મેહિં, આવાસાઇ જસસિષ્ણેા.
૨૬
ત્યાં દેવાના આવાસ ઉત્તરાત્તર ઉપર રહેલા છે. એ આવાસ સ્વપ મેાહવાળા શ્રુતિમાન યશસ્વી દેવાથી યુક્ત છે, ૨૬ દીહાઉયા ઇ‰િમન્તા, સમિટ્ટા કામરુવા । અહુણાવવન્નસ કાસા, જીજ્જો અશ્ચિમાલિપભા
૩
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
E