________________
૩૨
તએ સે મરણન્તશ્મિ, ખાલે સન્ત સઈભયા અકામમરણ મરઇ, ધુત્તે વ કલિણા જિએ
૧૬
મૃત્યુ સમયે એ અજ્ઞાની જીવ નરકના ભયથી ત્રાસ પામે છે, અને હાર્યા જુગારીની માક કામ મરણે મરે છે.
૧
એય' અકાસમ’, માલાણ, તુ પવેઇય... । એત્તો સકામમણ, પડિયાણ સુણેહ મે
૧૭
આમ અજ્ઞાની ખલ થવાનુ' અકામ મરણુ કહ્યું. હવે પંડિતેનુ જ્ઞાનીઓનું સકામ મરણુ કહુ. ' તે સાંભળેા. ૧૭
મરણ પિ સપુણ્ડાણ, જહા મેય મણુગ્નુય ! વિમ્પસનમણાઘાય, સજયાણ ઘુસીમએ
૧૮
મેં સાંભળ્યુ છે કે પુણ્યવાન જિતેન્દ્રિય અને સંયમીપુરુષોનુ મરણ વ્યાધાત રહિત અને પ્રસન્નતાથી થાય છે. ૧૮
ન ઇમ' સવ્વસુ ભિખૂસું, ન ઇમ સભ્યેસુગારિસ્સુ । નાણાસીલાઅગારસ્થા, વિસમસીલા ય ભિક્ષુણ્ણા ૧૯
આ સકામ પંડિત ભરણ ન બધા ભિક્ષુઓને કે ન બધા ગૃહસ્થાને થાય છે. ગૃહસ્થ પણ અનેક જાતના શીલ પાળે છે તેમજ ભિક્ષુએ પણ જુદા જુદા આચારવાળા હોય છે. ૧૯
સન્તિ એગેહિભિમૂહિ, ગારત્થા સજમ્મુત્તા । ગારસ્થહિ ય સન્થેહિ, સાહવા સજમુત્તરા
૨૦
કેટલાક ભિક્ષુઓ કરતાં ગૃહસ્થ ઉત્તમ સંયમી હોય છે અને બધા ગૃહસ્થાની અપેક્ષાએ સાધુ ઉત્તમ સયમવાળા હાય છે. ૨૦ ચીરાજિણ નગિણિં, જડી સંઘાડિ મુઢિણું । એયાણિ વિ ન તાયન્તિ, દુસીલ' પરિયાગય
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
૧