________________
ધન અને સ્ત્રીઓમાં આસક્ત, રાગદ્વેષથી કર્મફળ સંચય કરે છે. ૧૦ તઓ પુઠે આય કેણું, ગિલાણે પરિતમ્પઈ પભીએ પરાગસ્ટ, કમ્માણુપેહિ અપણે ૧૧
પછી આ અજ્ઞાની છવ પરિણામે ઉગ્ર રોગથી પીડીત અને પરલોકથી ડરતે પિતાના દુષ્કર્મોને યાદ કરીને પશ્ચાતાપ કરે છે. ૧૧ સુયા મે નરએ ઠાણુ, અસીલાણં ચ જા ગઈ બાલાણું કૂરકમ્માણ, પગાઢા જલ્થ વેયણા ૧૨
હે જમ્બ! મેં નરકસ્થાના વિષયમાં સાંભળ્યું છે અને દુશલેની ગતિ શી થાય છે તે પણ સાંભળ્યું છે. ત્યાં કુર કમી અજ્ઞાનીઓને તીવ્ર વેદના થાય છે. ૧૨ તત્થાવવાઈયં ઠાણું, જહા મે ય મહુરસ્યું છે અહાકમેહિં ગચ્છો, તે પછી પરિતમ્પઈ
મેં સાંભળ્યું છે કે નરકમાં ઉત્પન્ન થતાં દુઃખમય સ્થાન ઉપર જો જીવ પશ્ચાતાપ કરે છે. ૧૩
જહા સાગડિઓ જાણું, સમં હિગ્યા મહાપણું ! વિસમં મગમેઇણે અકખે ભગ્ગશ્મિ સોયઈ ૧૪
જેવી રીતે જાણી બુઝીને ગાડાવાળો રાજમાર્ગને છોડીને વિષમ માર્ગ ઉપર જાય છે અને ગાડાનું ધૂસરું તૂટે છે ત્યારે ખેદ કરે છે. ૧૪
એવં ધમૅ વિકિસ્મ, અહમ્મ પડિજિયા બાલે મચુમુહું પત્ત, અખે ભાગે વ યઈ ૧૫
એવી રીતે અજ્ઞાની બાલ જ ધર્મ માર્ગને છેડીને અધર્મમાર્ગને ગ્રહણ કરે છે, પરંતુ જ્યારે મૃત્યુના મુખમાં આવે છે ત્યારે પેલા ધુંસરું ભાંગેલ ગાડાવાળાની માફક ખેદ કરે છે. ૧૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ