________________
૮૫
માઢ તિ પડિ ભત્તપાણ,
માસસ ઊ પાણએ મહુા
રૂપ
આ પ્રભુત–પુષ્કળ ભેાજન છે. અમારા ઉપર કૃપા કરીનેરાજી થઈને આપ ભિક્ષા લેો. મુનિશ્રી ‘ દીક’–સારૂં એમ કહીને,માસ ખમણુના પારણામાં આહાર-પાણી વ્હારે છે. ૩૫
તહિય ગન્યાયપુવાસ,
દિવ્યા તહિ વસુહારા ય છુટું। ।
પહયાએ દુઃહીએ સુરેહિ,
આગાસે અહે। દાણું ચ રે
૩૬
દેવાએ ત્યાં દિવ્ય સુગ'ધિત જલ અને સુગંધિત પુષ્પ તથા ધનની ધારાબહુ વર્ષા વરસાવી અને વ્રુન્દુલિ વગાડી અને આકાશમાં અહા દાન! અદ્ગા દાન ! એમ શ્રેષણા કરી. ૩૬ સફ્ળ ખુ દીસઈ તવવિસેસ,
ન દીસઈ જાદવસેસ કોઈ !
સેવાગપુત્ત
રિએસસાહું, જસેરિસા ઇ િમહાભાગા
૩૭
આ સાક્ષાત તપને વિશેષ પ્રભાવ દેખાય છે. તેનાથી કંઈપણુ વિશેષ દેખાતુ નથી. ચાંડાલ પુત્ર હરિકેશ સાધુને તે જુઓ. જેની
મહાપ્રભાવશાલી ઋદ્ધિ છે. ૩૬
કિ માહુણા જોઇસમારભન્તા,
ઉદએણ સાહિ· અહિયા વિસગ્ગહા,
જ મગ્ગહા માહિરિય... વિસેાહિં, ન તં મુર્છા" કુમલા થયન્તિ
૩૮
હું બ્રાહ્મણેા ! તમે જાણી જોઇને અગ્નિને શા માટે આરબ ક્રો છે ? જલથી બાહ્ય શુચિ ક્રમ ઈચ્છે છે કે જેઓ માહિર
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ