________________
શુદ્ધિ ઇચ્છે છે તેઓ સુદષ્ટિવાળા નથી એમ તત્વ કહે છે. ૩૮ કુસં ચ જવું તણકમગિ,
સાયં ચ પાયે ઉદાં કુસન્તા પાણઈ ભુયાઈ વિહેયાન્તા,
હુજે વિ મન્દા પરેહ પાવું ૩૯ કુશ, ચૂપ, તુણ, કાષ્ટ, અગ્નિ તથા સવાર-સાંજ જલને સ્પર્શ કરતા પ્રાણુઓની હિંસા કરે છે અને તે મંદ બુદ્ધિવાળા વારંવાર પાપને સંચય કરે છે. ૩૯ કહું થરે ભિખુ વયં જયામ,
પાવાઈ કમાઈ પુણાલયામા અખાહિ ને સંજ્ય જખપૂઈયા,
કહું સુઇ કુસલા વયન્તિ ૪૦ હે ભિક્ષુ અમે શું કરીએ, કેવો યજ્ઞ કરીએ કે સ્થી અમે પાપ કર્મને દૂર કરી શકીએ ! હે યક્ષ પૂજિત સતી ! તત્ત્વજ્ઞ પુરુએ સુંદર યાનું પ્રતિપાદન સુંદર રીતે કર્યું છે. ૪૦ છજજીવકાએ અસમારભન્તા,
માસ અદત્ત ચ અમાણા પરિગ્રહું અસ્થિઓ માણ માર્યા, .
એય પરિજાય ચરતિ દન્તા ૪૧ ઇન્દ્રિયોને દમનારા છકાય જીવની હિંસા નથી કરતા, મૃષા, અદત્તનું સેવન નથી કરતા, પરિગ્રહ, સ્ત્રી, માન, માયાને જાણીને ત્યાગે છે. ૪૧ સુસંવડા પંચહિ સંવહિં,
કહ છવિયં અણુવક ખમાણે વેસફુકાયા સુઈચત્તદેહા,
મહાયં જયઈ જસિ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ