________________
૨૭
પાંચ સંવરથી સવૃત્ત, અસંયમી જીવનને નહીં" ચાહવાવાળા, શરીરને ત્યાગ કરનાર, નિળ વ્રતવાળા, શરીરના મમત્વના ત્યાગરૂપ મહાન જપવાળા શ્રેષ્ઠ યજ્ઞનું અનુષ્ડાન કરે છે. ૪૨
કે તે જોઈ કે વ તે જોઇઠાણે,
કા તે સુયા કિં ચ તે કાસિ’ગ। એહ્વા ય તે યરા સન્તિ મૂિ કરેણ હેામણ હુણાસિ જોઇ
૪૩
હૈ ભિક્ષા ! આપની અગ્નિ કર્યું છે? અગ્નિ કુંડ કેવા છે? કડછી, છાણા, લાકડા કયા છે? શાંતિપાઠ કયા છે? અને આપ કયા હામથી અગ્નિને પ્રસન્ન કરે! છે? ૪૩
તવા જોઈ જીવા જોઈડાણ,
જોગા સુયા સરીર કાસિ’ગ' । કમ્મેહા સંજમ જોગસન્તી,
હામ હુણામિ ઇસિણ પસત્થ
૪
તપરૂપ અગ્નિ, જીવ અગ્નિ કુંડ, અને મન, વચન, કાયાના યોગ રૂપ શરીર છાણાં છે, આઠ કર્માં લાકડી રૂપ છે, સચમચર્યા શાંતિ પાઠ છે, હુ. ઋષિએદ્વારા પ્રશસિત એના યજ્ઞ કરૂ છું. ૪૪
કે તે હુએ કે ય તે સન્તિતિર્થે,
કહિં સિણાએ વ ય જહાસિ
આઈકખ ણે સજય જખપૂર્ણા,
ઈચ્છામા નાઉ ભવએ સગાસે
૪૫
હે યજ્ઞપૂજિત ! આપનું જલાશય કાણુ છે? આપનુ શાન્તિતીય કાણુ છે? મળનેા ત્યાગ કર્યા પછી આપ સ્નાન કર્યાં કરે છે? આ બધું હું સ યતિ ! અમે જાણવા ઈચ્છીએ છીએ, આપ બતાવેા. ૪૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ