________________
ધએ હરએ બબ્બે સન્નિતિથે,
અણાવિલે અત્તપસન્સલેસે છે જહિં સિણા વિમલે વિયુદ્ધો,
સુસીઈભૂઓ પજહામિ દસ ૪૬, અકલુષિત આત્માને પ્રસન્ન કરવાવાળા શુભ લેશ્યરૂપ ધર્મ, જવાશય અને બ્રહ્મચર્ય રૂ૫ શાંતિતીર્થ છે. જ્યાં સ્નાન કરીને વિશુદ્ધ અને શીતલ થઈને પાપને હું દૂર કરું છું. ૪૬ એયં સિણાણું કુસલેહિ દિ,
મહાસિણાણું ઈસણું પસ€ જહિં સિણાયા વિમલા વિસુદ્ધા, મહારિસી ઉત્તમ ઠાણું પત્ત ૪૭
ત્તિ બેમિ છે તત્ત્વજ્ઞોએ આ સ્નાન સાચું જોયું છે. આ જ મહા સ્નાન છે જેની ત્રષિઓએ પ્રશંસા કરી છે. આ જ સ્થાનેથી મહર્ષિ લેાક વિમલ અને વિશુદ્ધ થઈને ઉત્તમ સ્થાનને પ્રાપ્ત થયા છે. ૪૭ એમ હું કહું છું.
ઈતિ બારમું અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ