________________
૧૩ર
અહ આસગઓ રાયા, ખિપમાગમ્મસો તહિં. હએ મિએ ઉપાસિત્તા, અણગારે ત€ પાસઈ ૬
હવે અશ્વાઢ રાજા ત્યાં જલદી આવે છે અને પિતાના મારેલા મૃગને જુવે છે અને ત્યાં અણગારને પણ જુવે છે. ૬
અહ રાયા તત્વ સંભો , અણગારે મણું આ મએ ઉ મન્દપુણેણં, રસગિધેણુ ધિતુણા ૭
મુનિને જોઈને રાજા ભયભીત થયા અને વિચારવા લાગ્યો કે હું રસ લેલુપ હતભાગી છું ! મેં નિરપરાધી જીવને માર્યો અને અણગારને પણ દુઃખી કર્યા. ૭
આસું વિસનજઈત્તાણું, અણગારસ્સ સે નિવ વિએણુ વન્દએ પાએ, ભગવં એન્થ મે ખમે ૮
રાજા ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને મુનિરાજના ચરણોમાં સવિનય નમસ્કાર કરીને કહેવા લાગ્યું કે હે ભગવાન ! મને ક્ષમા આપ. ૮
અહ માણસો ભગવં, અણગારે છાણમસિએ રાયાણું ન પડિક્લેઈ, તએ રાયા ભયદુઓ ૯
અણગાર (ભગવાન) ધ્યાન મગ્ન હતા એટલે મૌન રહ્યા અને રાજાને કઈ ઉત્તર આપ્યો નહિ, એટલે રાજા વિશેષ ભયભીત થા. ૯ સંજઓ અહમમ્મીતિ, ભગવં વાહરાહિ મે ! કુધેિ તેએણુ અણગારે, ડહેજ નરકેડિઓ ૧૦
હે ભગવાન ! હું સંજય રાજા છું, મારી સાથે આપ બેલે, કારણ કે ક્રોધાન્વિત અણગાર પોતાના તેજથી કરેડે મનુષ્યને બાળી નાંખે છે. ૧૦
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ