________________
૨૦૪
મિઇ ચવીસદમ અજઝયણુ
સમિતિ નામનું ચાવીસમું અધ્યયન
અર્ધું પવયણમાયા, સમિઈ ગુત્તી તહેવ ય ! પચૈવ ય સમિઇએ, તએ ગુત્તીએ આહિયા
સમિતિ અને ગુપ્તિરૂપ આઠે પ્રવચન માતા છે, તેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ કહી છે. ૧
રિયાભાસેસણાદાણે, ઉચ્ચારે સમિઈ ય । મગુત્તી, વયગુત્તી, કાયગુત્તી ય અમા
ર
પર્યાં, ભાષા, એસણા, આહ્વાન અને ઉચ્ચાર એ પાંચ સમિતિ છે, મન વચન અને કાય એ ત્રણ ગુપ્તિ છે એમ આઠ પ્રવચન માતા છે. ર એયાએ અે સમિઇએ, સમાસેણ વિયાહિયા ! દુવાલસ ગંજિણકખાય, માય. જત્થં ઉ પવયણ
૩
આઠ સમિતિઓનું આ ટુ વર્ણન છે. જિનાએ કહેલ દ્વાદશાંગરૂપ પ્રવચન આમાં સમાયેલું છે. ૩
આલણેણ કાલેણ, ભગ્ગુણ જયણાઈ ય । ચઉકારણપરિમુદ્ધ, સંજએ ઇરિય... રિએ
૪
આલંબન, કાલ, ભાગ અને યત્ના આ ચાર કારણેાની પરિશુદ્ધિ કરીને સયંતિ ગમન કરે. (વ્યવહાર સાચવે) ૪
તત્વ આલમ્બણું નાણુ, દેસણુ ચણું તહા ! કાલે ય દિવસે પુત્તે, મર્ગો ઉપર્હુવજિએ
મર્યા નિતિમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર આલખન છે, નિને કાલ છે અને ઉત્પાના ત્યાગ કરવા માગ છે. પ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ