________________
૨૯૩
જે જીવ સુખદ સ્પર્શમાં તીવ્ર ગૃદ્ધિપણું ભોગવે છે તે જીવ જંગલન તળાવના ઠંડા પાણીમાં ડુબેલા અને મગરધારા પકડાયેલા પાડાની માફક અકાલ મરણને પામે છે. ૭૬ જે યાવિ દેસં સમુઈ તિબં, તંસિ ખણે સે ઉ ઉઈ દુકબં દુદ્દતદેણ સએણ જેતૂ, ન કિંચિ ફાસં અવરઝઈસે ૭૭
સ્પર્શ કેઇને દુઃખી કરતો નથી પરંતુ જ્યારે જીવ પિતાને ન ગમતા સ્પર્શને તીવ્ર ઠેષ કરે છે ત્યારે તે પોતાના જ કરેલા ભયંકર અપરાધોથી એજ સમયે દુઃખ પામે છે. ૭૭ એરંતરસ્તેસિ ફાસે, અતાલિસે સે કુણઈ પાસે દુખસ્સ સંપીલમુવેઈ બાલે, નલિપઇ તેણ મુણી વિરાગ ૭૮
જે અજ્ઞાની સુખદ સ્પર્શમાં એકાંત આસક્ત થાય છે અને દુઃખદ સ્પર્શનો દ્વેષ કરે છે એ દુઃખને પ્રાપ્ત કરે છે. વીતરાગી પુરૂષ સુખદ-દુઃખદ સ્પર્શથી અલિપ્ત રહે છે. ૭૮ કાસાણાસાણુગએ ય છે, ચરાચરે હિંસઈ ભેગા ચિત્તેહિ તે પરિતાઈ બાલે, પીલેઈ અત્ત૬ ગુરુ ફિ
સ્પર્શની આશામાં પડેલા ભારે કમી જીવ ચરાચર જીવોની અનેક પ્રકારની હિંસા કરે છે, એને દુ:ખ દે છે. ૭૯ ફસાવાએણુ પરિગ્ગહેણ, ઉપાયણે રકખણ-સન્નિઓગે છે વએ વિશે ય કહું સુહ સે, સંભોગકાલે ય અતિત્તલાલે ૮૦.
સુખદ સ્પર્શમાં મૂર્ણિત છવ એ વસ્તુઓની પ્રાપ્તિ, રક્ષણ અને વ્યય-વિયોગની ચિંતામાં જ મુંઝાય છે. એ ભોગના સમયે તૃપ્ત થતો નથી, પછી એને સુખ કયાંથી થાય? ૮૦ ફાસે અતિરે ય પરિગ્રહશ્મિ, સત્તોવસત્તો ન ઉઈ તુદ્ધિ અતુ દસેણ દુહી પરમ્સ, લેભાવિ આયયઈ અદત્ત ૮૧
૨ કિલY
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ