________________
સુખદ સ્પર્શમાં અનુરક્ત જીવ કદિ તૃપ્ત થતું નથી. એની મૂછ વધ્યા જ કરે છે. એ અત્યંત લેભી થઈને અદત્ત ગ્રહણ કરવા મંડી પડે છે. ૮૧ તહાભિભૂયસ્ય અદત્તહારિણે ફાસે અતિરૂમ્સ પરિગ્ગહેયા માયામુસંવર્લ્ડ લભદાસા તત્કાવિદુફખાનવિમુચ્ચ સે૮૨
એ તૃષ્ણાવશ થઈને ચેરી કરતો માયા-મૃષાને વધારે છે. પછી એ અતૃપ્ત જ રહે છે અને દુઃખથી છૂટતો નથી. ૮૨ મેસસ્સ પછી ય પુરWઓ ય, પગકાલે ય દહી દુરન્ત છે એવં અદત્તાણિ સમાયયંતે ફાસે અતિ દુહિઓ અણિસ્સો
એવા દુષ્ટ જીવને જુઠું બોલતી વખતે, તે પહેલાં અને પછી દુઃખ થાય છે. એ ચોરી કરતો સદા અતૃપ્ત અને અસહાય થઈને દુઃખી જ રહે છે. ૮૩ ફાસણરત્તસ્સ નરસ એવં, કત્તો સુહું હજ કયાઈકિંચિ તત્થાવભેગે વિ કિલે દુકખં, નિવત્તએ જસ્મ કએણુ દુકM
સ્પર્શમાં આસક્ત જીવોને જરા પણ સુખ થતું નથી. જે વતની પ્રાપ્તિ, કલેશ અને દુઃખી થાય છે એને ભોગવતી વખતે દુઃખ જ મળે છે. ૮૪ એમેવ ફાસમિ ગઓ પસં, ઉવેઈ દુકખેહપરંપરાઓ પઉચિત્તો ય ચિણાઈ કર્મ, જ એ પુણે હાઈદુહં વિવારે ૮૫
દુઃખદ સ્પર્શમાં ઠેષ કરનાર આમ દુઃખની પરંપરા વધારે છે, અને એ મલિન ભાવનાથી કર્મોને ઉપાર્જે છે. જે ભોગવતી વખતે દુઃખદાયક થાય છે. ૮૫ ફાસે વિરત્તો મણુઓ વિસરોગે. એએણુ દુખેહપરંપરાઓ ને લિપઈભવમઝેવિ સંતે જલેણવા પુકખરિણીપલાસં ૮૬
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ