SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ સાહુરત્તસ્સ નસ્સું એવ, કત્તો સુહુ` હેાજ યઇ કિચિ તત્થાવભોગે વિ કિલેસદુકખ, નિષ્વત્તએ જસ્સ કએ ણુ દુક ખં ૭૧ રસાસક્ત પુરૂષને કઈ પણ સુખ થતું નથી, એ ર્સ ભોગવતી વખતે પણ દુઃખ અને કલેશને પામે છે. ૭૧ એમેવ રસમ્મિ ગએ પએસ, ઉવેઇ દુખાહુપર પરાએ । પìચિત્તો ય ચિણાઈ કમ્મ, જ' સે પુણા હાઇ દુહ વિવાગે ર આમ અમનેજ્ઞ રસમાં દ્વેષ કરનાર જીવ દુઃખોની પરંપરા પામે છે અને કલુષિત ચિત્તથી કર્મોને ઉપાન કરીને એનું દુઃખદ કલ ભોગવે છે. ૭૨ રસે વિરત્તો ભણુએ વિસેગા, એએણ દુકખાહપર પરે ન લિપ્પઈ ભવમાઝે વિસતા, જલેણ વા પુકખરિણિપલાસ ૭૩ રસથી વિરકત મનુષ્ય શેકરહિત થાય છે અને જેમ કમલપત્ર પાણીમાં લેપાતુ નથી તેમ વીતરાગી પુરૂષ સંસારમાં રહેતાં છતાં રસેન્દ્રિયના વિષય અને એના કડવા ફળથી વિરક્ત રહે છે. ૭૩ ક્રાયસ્સ કાસ' ગહણ” વયંતિ, ત. રાગહેઉ સમણુન્નમાહુ । ત દાસહે` અમણુન્નમાહુ, સમા ય જો તેવુ સ વીયરગે। ૪ શરીર સ્પ'તે ગ્રહણ કરે છે. સુખદ સ્પર્શી રાગનું અને દુ:ખદ સ્પર્શે દ્વેષનુ કારણ છે. જે અન્તે સ્પર્શમાં સમભાવ રાખે છે. તે વીતરાગ છે. ૭૪ ફ઼ાસન્સ કાય... ગહુણ વયંતિ, કાયસ્સ ફાસ· ગહણ વયંતિ ! રાગસ હે” સમણુનમાહુ, દાસસ હે” અમણુન્નમાહુ ૭૫ શરીર સ્પરને ગ્રહણુ કરે છે અને સ્પર્શે શરીરને ગ્રહણ કરે છે. સુખદ સ્પર્શી રાગનુ... અને દુઃખદ સ્પર્શી દ્વેષનુ કારણ છે. ૭૫ ફાસેસ જો ગિદ્ધિમુવેઇ તિબ્ધ, અકાલિય પાવઇ સે વિણાસ । રાગારે સીયજલાવસને, ગાડુગ્ગહીએ મહિસે વ ણે ૭૬ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy