________________
૧૪૦
આવી રીતે કાશી દેશના રાજાએ કામભોગાને છેડીને સંયમમાં શ્રેષ્ઠ, સત્ય અને પરાક્રમ કરીને કર્મારૂપ મહાવનને બાળી નાંખ્યુ. ૪૯ તહેવ વિજએ રાયા, અણુડ્ડાકિત્તિ પર્શ્વએ ! રજ્જ તુ ગુણસમિદ્ધ, પયહિન્દુ મહાજસે
૧૦
આવી રીતે નિર્દેલ કીર્તિવાળા મહાયશસ્ત્રી વિજય રાજાએ રાજ્યને છેડીને ગુણ સમૃદ્ધ દીક્ષા લીધી. ૫૦ તહેવુગ્ગુ' તવ' કિચ્ચા, અવ્યકિખતેણ ચેયસા ! બહુમ્બલેા રાયયરસી, આદાય સિરસા સિરિ
પ
મહાબલ રાજવીએ અવિક્ષિપ્ત એકાગ્ર ચિત્તે ઉગ્ર તપ કરીને મેાક્ષરૂપ લક્ષ્મી પ્રાપ્ત કરી. ૫૧
કહુ. ધીરા અહેઊહિં, ઉન્મત્તો વ મહિં ચરે એતે વિસેસમાદાય, સૂરા દઢપરમા
પર
એ પૂર્વોક્ત મહાપુરુષો આવી વિશેષતાને ગ્રહણ કરીને શૂરવીર અને દૃઢ પરાક્રમી થયા. આવા ધીરપુરુષો કુહેતુઓમાં પડીને ઉન્મત્તાની માર્કે પૃથ્વી ઉપર કેવી રીતે વિચરે? વિચરતા નથી. પર અચ્ચન્તનિયાણખમા, સચ્ચા મે ભાસિયા વઈ । અતરિંસુ તરતેગે, તરિસન્તિ અણાગયા
પર
કર્રરૂપી મળતા નાશ કરવામાં અત્યંત સમ, આ સત્યવાણી મેં કહી છે. આ વાણીથી ભૂતકાળમાં અનેક તરી ગયા, વર્તમાનમાં તરે છે અને ભવિષ્યકાળમાં તરી જશે. ૫૩ કહું ધીરે અહેઊહિં, અત્તાણું પરિયાવસે । સવ્વસ’ગવિનિમ્મુકકે, સિધ્ધે ભવઈ નીરએ ત્તિ એમિા ૫૪
કયા ધીરપુષ કુહેતુઓને ગ્રહણ કરીને આત્માને દુઃખ-પરિતાપ આપે ?કાઇ ન આપે. પરંતુ ધીરપુરુષ તા સુ` સંગ છેડીને સિદ્ધ થાય છે. ૫૪ એમ હું કહું છું,
ઈતિ અઢારમુ અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ