________________
૧૧૦
નાગા વ અન્ધુણ છિત્તા, અપણા વ િવએ ! એય પત્થ' મહારાય, ઉસુયાર ત્તિ મે ય
૪૮
હે મહારાજ ! જેવી રીતે હાથી અંધનને તેાડીને પેાતાના સ્થાને ચાલ્યા જાય છે એવી રીતે આ આત્મા પણ મેાક્ષને મેળવે છે એવું મેં જ્ઞાનીઓ પાસેથી સાંભળ્યુ` છે. ૪૮
ચત્તા વિઉલ રજ', કામભોગે ય દુચ્ચએ ! નિષ્વિસયા નિરામિસા, નિમ્નેહા નિપરિગ્ગહા ૪૯
રાજા અને રાણી બન્ને વિપુલ રાજ્ય તથા દુઃખે કરીને ત્યાગવા યેાગ્ય કામભોગને છેોડીને વિષયોથી નિવૃત્ત-અનાસક્ત થયા-રનેહ અને પરિગ્રહ રહિત થયા. ૪૩
સમ્મ` ધમ્મ વિયાણિત્તા, ચિચ્ચા કામરુણે વરે તવ પમિજ્જીહુસ્ખાય, ઘેાર ધારપરકમ્મા ૫૦
સમ્યક ધ'તે જાણીને, કામગુણુને ત્યાગીને, તીથ કરે ઉપદેશેલા ઘેશ્વર તપતા સ્વીકાર કર્યો અને ધાર પરાક્રમ આદર્યું. ૫૦ એવ' તે કમસા બુઢ્ઢા, સબ્વે ધમ્મપરાયણા । જન્મમÁભઉબ્લિગ્ગા, દુક્ષ્મસન્તગવેસણા
પા
એમ આ છએ જણા ક્રમશઃ સુખાધ પામીને ધમ પરાયણ થયા અને જન્મ-મરણના ભયથી ઉદ્વિગ્ન થઇને દુઃખાનેા નાશ કરવા
લાગ્યા. ૫૧
સાસણે વિઞયમાહાણ, પુબ્ધિ ભાષણભાવિયા । અચિરેણુવ કાલેણ, દુખસન્તસુવાગયા
પર
વીતરાગના શાસનમાં પૂર્વની ભાવનાથી ભાવિત થયેલ છ એ જીવાએ શેાડાજ વખતમાં દુ:ખાના અંત કર્યાં. મેાક્ષપદને પામ્યા. પર
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ