________________
૩૦૯ ઇસ્સાઅમરિસાત, અવિજજ માયા અહીરિયા યા ગેહી પાસે ય સ૮, પમત્તે રસલાલુએ સાયગલએ ય ૨૩ આરંભાએ અવિરઓ, ખુદ સાહસિઓ નરે એયmગસમાઉત્ત, નીલલેસં તુ પરિણમે ર૪
ઈર્ષાળુ, કદાગ્રહી, અસહિષ્ણુ, તપ રહિત, અજ્ઞાની, માયાવી, નિર્લજ, વિષયી, ઠેબી, રસ લોલુપ, આરામશોધક [પ્રિય], આરંભી, અવિરત, શુદ્ર અને સાહસિક મનુષ્યને નીલ લેસ્થાને પરિણામ હોય છે. ૨૩-૨૪ વકે વંકસમાયારે, નિયડિલે અણુજીએ પલિઉંચગવહિએ, મિચ્છાદિ અણુરિએ ૨૫ ઉફલદુવાઈ ય, તેણે યાવિ ય મછરી એય જોગસમાઉત્તો, કાઉલેસ તુ પરિણમે ૨૬
વક્ર, વિષમ આચરણવાળો, કપટી, અસર, પોતાના દોષ છુપાવનાર, મિથ્યાષ્ટિ, અનાર્ય, મર્મભેદક, દુષ્ટ વચન બોલનાર અને જવલનશીલ સ્વભાવવાળ કાપત લેસ્થાના પરિણામવાળે છે. ૨૫-૨૬ નીયાવિતી અચલે, અમાઈ અકબ્રહલે વિણ્યવિષ્ણુએ દન્ત, જેગવં ઉવહાણવું ૨૭ પિયધમે દઢધમે, વજભીર હિએસએ એય જોગસમાઉ, તેઉલે તુ પરિણમે
નમ્રતા, અચલતા, નિષ્કપટતા, અકુતુહલતા, વિનય, ઇન્દ્રિયોને સંયમી, દમન કરનાર, સ્વાધ્યાય તથા તપ કરનાર, પ્રિય ધમાં, દઢ ધર્મ, પાપ ભીરૂ અને હિતૈષી જીવ તે લેયાના પરિણામ વાળો છે. ૨૭-૨૮ પણ કેહમાણે ય, માયાભે ય પણુએ પસંતચિત્તે દંતપ્પા, જેગવં ઉવહાણવ તહા પયષ્ણવાઈ ય, ઉવસંતે જિઇક્રિએ એય જોગસમાઉને, પહલેસ તુ પરિણમે
eramat sa pansrella ulaya
Partid,
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ