________________
૩૦
જેનામાં ક્રાય, માન, માયા અને લેાલ સ્વપ છે, જે પ્રશાંત ચિત્તવાળા છે, જે મનને વશ કરનાર છે, જે જ્ઞાન, ધ્યાન અતે તપમાં ચૂર છે, ઘેાડુ ખેલનાર છે, ઉપશાંત અને જિતેંદ્રિય છે, એનામાં પદ્મ લેશ્યાના પરિણામ છે. ૨૯-૩૦
žાણિ વજિત્તા, ધનુબ્રાણિ સાહએ પસ તચિત્તે દ્રુતપ્પા, સત્રિએ ગુત્તે ય ગુત્તિસુ સરાગે વીયસગે વા, ઉવસંતે જિદિએ એયજોગસમાઉત્તો, સુક્કલેસ તુ પરિણમે
૩૨
આ અને રૌદ્ર ધ્યાનને ત્યાગીને ધમ અને શુકલ ધ્યાનને સાધનાર, પ્રશાંતચિત્ત, આત્મ મન કરનાર, સમિતિ અને ગુપ્તિયુક્ત જે સરાગી છે અથવા વીતરાગી છે. ઉપશાંત અને જિતેન્દ્રિય છે તેનામાં શુકલ લેશ્યાના પરિણામ છે, ૩૧-૩૨ અસમેજાણાાપણીણ, ઉત્સર્પિણીણ જે સમયા । સંખાયા લાગા, લેસાણ હવત ઠાણા
૩૩
અસ ખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણીના જેટલા સમય હોય તથા અસંખ્યાત લેાકાકાશના જેટલા પ્રદેશ હાય છે તેટલા લેફ્સાના સ્થાન છે. ૩૩
મુહત્તત્વ તુ જહન્ના, તેત્તીસ સાગરા મુત્યુત્ત હિયા ! ઉકંકાસા હાઈ ઈિ, નાયવ્વા ક્હિલેસાએ
૩૪
૩૧
કૃષ્ણ લેશ્યાની સ્થિતિ એછામાં ઓછી અન્તર્મુહુ અને વધુમા વધુ તેત્રીસ સાગરાપમ ઉપર મુહુથી વધુ. ૩૪ મુહુત્તજ્જં તુ જહન્ના, દસઉદ્દેહી પલિયમસ’ખભાગમહિયા
ઉકંકાસા હાઈ કર્ણ, નાયબ્બા નીલલેસાએ
નીલ લેશ્યાની સ્થિતિ જન્ય અન્તમુહુર્ત અને પત્યે પ્રમના અસાતમા ભાગ સહિત દશ સાગરોપમ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
૩૫
ઉત્કૃષ્ટ ત્રણુ છે. ૭૫