________________
૭૬
| હરિઓસિજ઼ બારહું અક્ઝરણું
બારમું અધ્યયન
સેવાગકુલસંધૂએ, ગુણત્તરધર મુણી ! હરિએસબલ નામ, આસિ ભિખૂ જિઇન્દિઓ ૧
ચાંડાલ કુળમાં જન્મેલા ઉત્તમોત્તમ ગુણધારક હરિકેશીબલ નામના જિતેન્દ્રિય ભિક્ષુક મુનિ હતા. ૧ ઇરિએસણભાસાએ, ઉચ્ચારસમિઈસુ ય જઓ આયાણનિએવે, સંજઓ સુસમાહિએ ૨
આ મુનિ ઈ, ભાષા, એષણ, આદાન ભંડ, માત્ર, નિક્ષેપ ઉચ્ચાર પ્રશ્રવણ ખેળ પરિસ્થાપન એવી એવી પાંચ સમિતિમાં યત્ના કરનાર, ભગવાન અને શ્રેષ્ઠ સમાધિવાળા હતા. ૨
મણુગુત્તો વયગુત્તો, કાયગુત્તો જિઇન્દિ ભિખ બમ્ભઇજજશ્મિ, જન્નવાડેઉવ ૩
મન, વચન અને કાયગુપ્તિયુક્ત, જિકિય મુનિ ભિક્ષાર્થે જ્ય બ્રાહ્મણ યજ્ઞશાળામાં યજ્ઞ કરતા હતા ત્યાં આવ્યા. ૩ તં પાસિકણું એજન્ત, તણ પરિસિયા પન્તવાહિઉવગરણું, ઉવહસતિ અણુરિયા ૪.
તપથી જેમનું શરીર શુષ્ક થઈ ગયું છે. જેમના ઉપકરણ જીર્ણ અને મલીન થઈ ગયાં છે તે મુનિને આવતા દેખીને અનાર્ય જેવા બ્રાહ્મણે અનાર્યવૃત્તિવાળા તેમની હાંસી કરે છે. ૪ જાઈમયપડિથદ્ધા, હિંસગા અજિઈન્ડિયા અસ્મિથારિણે બાલા, ઈમં વયણમખવી ૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ