________________
૧૦
સમુવડ્ડય ́ તહિં સન્ત, જાયગા ડિસેતુએ !
ન હુ દાહામિ તે ભિકખ, ભિમૂ જાયાહિ અન્નએ ૬
એ [ મુનિ ] આવ્યા પછી યાજક વિજયષે નિષેધપૂર્વક કહ્યું. હૈ ભિક્ષુ ! હું તને ભિક્ષા આપીશ નહિ. અન્યત્ર જઈને ભિક્ષા
માગ. ૐ
ય
જે ય વેયવિણ વિપ્પા, જની ય જે ક્રિયા । જોઇસ'વિણ જે ય, જેચ ધમ્માણ પાર્ગો
સર્વ કામનાએતે પૂર્ણ કરનાર આ ભાજન એવા વિપ્રેાને દેવું જોઇએ કે, જે વેદ્યના જાણકાર, જે યજ્ઞાથી ~~~ ૭
=
જે સમક્થા સમ્રુદ્ધ, પરમપાણમેવ ચ । તેસિં અન્નમિણ દૈય’, ભેા ભિકમૂ સવ્વકામિય
.
જે જ્યાતિષાંગને જાણનાર, જે ધર્માંતા પારગામી હાય, જે સ્વપરના ઉદ્ધાર કરવા સમર્થ હોય. ૮
સો તત્વ એવ’ પિિસદ્ધો, જાયગેણ મહામુણી । ન વસ્રો નવિ તુટ્ટો, ઉત્તમ′ગવેસ
૯
યજ્ઞ કર્તાએ આવી રીતે વિરોધ કરવાથી એ મહા મુનિ ન તે રાજી થયા, ન તે ક્રેાધિત થયા. મુનિ ઉત્તમાના શેાધક હતા. નન્ન પાણહે વા, ન વિ નિવ્વાહાય વા । તેસિં વિમોકખણÈાએ, ઈમ’ વયણમધ્મવી
૧૦
એમણે આહાર-પાણી લેવા અથવા પેાતાના નિભાવ માટે નહિ પરન્તુ યજ્ઞાર્થીઓના મેાક્ષને માટે આ પ્રમાણે કહ્યું. ૧૦
નવ જાÉસ વેયસુહું, નવ જન્માણ જ સુ... । નખત્તાણું મુહુ` જ ચ, જં ચ ધમ્માણ વા મુહુ` ૧૧ હું વિષે!! તમે વેદાનુ' સુખ જાણતા નથી તેમજ યજ્ઞના મુખને
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ