________________
જાણતા નથી. વળી નક્ષત્ર તેમજ ધર્મના મુખને પણ તમે જાણતા નથી. ૧૧
જે સમન્થા સમુદ્ધતું, પરમાણમેવ યા ન તે તુમ વિજાણાસિ, અહુ જાણસિ તો ભણ ૧૨
તે ઉપરાંત જે સ્વપરના ઉદ્ધાર માટે સમર્થ છે તેને પણ તમે જાણતા નથી. જે તમો તે જાણતા હે તે બતા-કહે. ૧૨ તસ્મકખેવપખં ચ, અચયન્તો તહિં દિઓ સપરિસો પંજલી હાઉં, પૂઈ તે મહામુર્ણિ ૧૩
મુનિના આ આક્ષેપને જવાબ આપવામાં અસમર્થ હોઈને એ દિજે પરિષદ-મંડળ સહિત હાથ જોડીને મહામુનિને પૂછયું. ૧૩
વેચાણું ચ મુહુ બૂહિ, બૂહિ જનાણ જે મુહ નકખત્તાણ મુહં ભૂહિ, બુહિધાણ વા મુહં ૧૪
હે સાધુ! આપ વેદનું મુખ શું છે તે કહે. યસ, નક્ષત્ર અને ધર્મનું મુખ બતા. ૧૪
જે સમન્થા સમુદ્ધ, પરમ પામેવ યા એયં એ સંસયં સવં, સાહુ કહસુ પુષ્ટિએ ૧૫
વળી આપ મને એ પણ બતારો કે સ્વપરને ઉદ્ધાર કરવા કેણ સમર્થ છે? મારા આ બધા સંશયને ઉત્તર આપો.
અગિહત્તમુહા વેયા, જન્ની વેયસા મુહું ! નખત્તાણ મુહ ચન્દા, ધમાણું કાસો મુહું ૧૬
વેદનું મુખ અગ્નિહામ છે, યજ્ઞાથ વેદનું મુખ છે, નક્ષત્રોનું મુખ ચંદ્ર છે અને ધર્મનું મુખ કાશ્યપ ભગવાન ઋષભદેવ છે. ૧૬
જહા થન્દ ગહઈયા, ચિતે પંજલીઉડા ! વન્દમાણી નર્મસત્તા, ઉત્તમ મણહારિણે
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ