________________
૨૦૯ જન્નઈજર્જ પંચવીસઈમ અઝયણું
યજ્ઞીય (ય) નામનું પચીસમું અધ્યયન
માહણુકુલસંભૂઓ, આસિ વિપા મહાયો જાયાઈ જમજનૂમિ, જયઘસે ત્તિ નામ ૧
બ્રાહ્મણ કુળમાં જન્મેલે જયષ નામનો પ્રસિદ્ધ અને મહા યશવી વિપ્ર હતો. એ યમનિયરૂપ ભાવ યજ્ઞ કરનારે હતો. ૧ ઇન્દ્રિયગ્ગામનિગાહી, મગ્નગામી મહામુણી ગામોગામ રીયન્ત, પત્તા વાણારસિં પુરિ ૨
ઈદ્રિયોને સંયમ-નિગ્રહ કરનાર, મોક્ષ માર્ગને મુસાફર મહા મુનિ ગ્રામાનુગ્રામ ફરતો વણારસી નગરીમાં પહોંચ્યો. ૨ વાણારસીઈ બહિયા, ઉજાણુમિ ભણામે ફાસુએ સેજજાસંથારે, તત્ય વાસકુવા એ
એ મુનિ વણારસી નગરીની બહાર મનોરમ ઉદ્યાનમાં આવ્યા અને નિર્દોષ થયા સસ્તારક લઈને રહેવા લાગ્યા. ૩
અહ તેણેવ કાલેણું, પુરીએ તત્ય માહણે વિજયસે ત્તિ નામ, જન્મ જયઈવેયની ૪
આ વખતે એ નગરીમાં વેદવિદ્ વિજયઘોષ નામને બ્રાહ્મણ યજ્ઞ કરતે હતો. ૪
અહ સે તથા અણગારે, મા ખમણ પારણે વિજ્યાસક્સ જર્નામિ, ભિકખમવદ્રિએ ૫
આ જયષ અણગાર માસ ખમણના પારણે ભિક્ષા માટે વિજયષના યજ્ઞમાં ઉપસ્થિત થયા. ૫
૧૪
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ