________________
૧૮૩ ત્યાં ઉદ્યાનમાં પહોંચીને ઉત્તમ શિબિકાથી ઉતરીને એક હજાર પુરુષની સાથે દીક્ષા અંગીકાર કરી. ૨૩ અહ સે સુગન્ધગન્ધિએ, તુરિયે મઉચિએ. સયમેવ લુંચઈ કેસે. પંચમુદ્દહિં સમાહિઓ ૨૪
પછી ભગવાને સુગંધીથી સુવાસિત કમલ કેશને સ્વયંમેવ શીવ્ર પંચ મુષ્ટિ લેચ કર્યો. ૨૪ વાસુદેવ ય હું ભણુઈ ઉત્તકેસ જિઇન્દિર્ય ઇચ્છિયમણેહર તુરિય, પાવસુ તું હમીસરા ૨૫
લુંચિત કેશયુક્ત જિતેન્દ્રિય ભગવાનને વાસુદેવ વગેરે કહેવા લાગ્યા કે હે દમીશ્વર પ્રભુ! આપ શીવ્ર ઇચ્છિત મનોરથને (મુક્તિને) પ્રાપ્ત કરે. ૨૫ નાણું દસણું ચ, ચરિત્તેણ તણું ય ખતીએ મુત્તીએ, વહૂમાણે ભવાહિ ય
જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, નિર્લોભતાથી હંમેશાં વર્ધમાન પામે. ૨૬ એવં તે રામકેસવા, દસારા વ બહુ જણાશે અરિ નેર્મિ વન્દિતા, અભિગયા બારગાપુરિ ૨૭
આમ એ કેશવ અને દશાર્વ આદિ અનેક મનુષ્ય ભગવાન અરિષ્ટ નેમિને વંદન કરીને દ્વારિકા નગરીમાં પાછા ફર્યા. ૨૭ સણ રાયકન્ના, પવજ સા જિણસ્સ ઉ નીહાસા ય નિરાણા, સેગે ઉ સમુલ્વિયા ૨૮
એ રાજકન્યા ભગવાનની પ્રવર્યા-દીક્ષા-સુણીને હાસ્ય અને આનંદથી રહિત થઈને શોકાકુલ થઈ. ૨૮ રાઈમઈ વિચિૉઈ વિરલ્થ મમ વિયં જા હું તેણુ પરિચત્તા, સેય પશ્વચ્છઉં મમ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ