________________
૨૩૬ દવ્વાણુ સવ્વભાવ, સવપમાણેહિ જસ્સ ઉવલદ્ધા સવ્વાહિ નયવિહીહિં, વિત્યારઈ ત્તિ નાયો ૨૪
દ્રવ્યના બધા ભાવોને જેણે બધી દષ્ટિ અને પ્રમાણથી જાણીને શ્રદ્ધા કરી છે, એને વિસ્તાર રૂચિ સમક્તિ કહ્યું છે. ૨૪ દંસણુનાણુચરિ, તવવિણએ સસમિઈગુત્તીસુ. જે કિરિયાભાવસઈ સે ખલુ કિરિયાઈ નામ ૨૫
દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, ગુણિરૂપ ક્રિયાથી જ જેની રૂચિ સત્ય પદાર્થોમાં થાય છે, એ ક્રિયારૂચિ સમકિત છે. ૨૫
અણભિગ્રહિયકલ્ફિી, સંખેવસઈ ત્તિ હેઈ નાય અવિસાર પવયણે અણુભિગ્નેહિઓ ય સેમેસુ ૨૬
જેણે મિથ્યા મતને ગ્રહણ કર્યો નથી, જેને બીજા મતમાં શ્રદ્ધા નથી અને જે જિન પ્રવચનમાં વિશારદ નથી, એને સંક્ષેપથી રૂચિ થવાના કારણે સંક્ષેપ રૂચિ છે. ૨૬
જે અસ્થિકાયધર્મ, સુયધર્મ ખલુ ચરિત્તધર્મ ચ સદ્દ૯ઈ જિણાભિહિયં, સે ધમસત્તિ ના ર૭
જે જિન પ્રપિત અસ્તિકાય ધર્મ, શ્રત ધર્મ અને ચારિત્રધર્મને સહે છે એને ધર્મ સચિ કહે છે ૨૭. પરમથસંથ વા, સુદિપરમત્યસેવણા વા વિશે વાવનકુદંસણવણ, ય સમ્મત્તસહણી ૨૮
પરમાર્થને વિશેષ પરિચય કરવો. જેઓએ પરમાર્થને જોયો છે એમની સેવા કરવી. પતિત અને કુદર્શનીથી દૂર રહેવું એ સમકીતની શ્રદ્ધા છે. ૨૮
નત્યિ ચરિત્ત સન્મત્તવિહૂર્ણ, દંતેણે ઉ ભઇયળં સમ્મત્તચરિત્તાઈ, જુગવં પુત્રં ચ સન્મત્ત ૨૯
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ