________________
૧૧૩
સયમ માર્ગોંમાં આવતાં કષ્ટોને સહન કરે છે તે મુનિ છે. પત સયણાસણ' ભત્તા,
સીઉ વિવિ ચ દસમસગ’
અવગમણે અસહિકે જે,
કસિણું અહિયાસએ સ ભિકપૂ
.
४
જીણુ પથારી અને આસન તથા શીત, ઉષ્ણુ, ડાંસ, મર આદિ અનેક પ્રકારના ઉપસગાંને અન્યગ્ર મને જે સહન કરે છે તે ભિક્ષુ છે. ४
ના સક્કમિઈ ન પૂ,
ના ચ વર્નીંગ ફુ પસ’સ’।
સે સજએ સુભ્યએ તવસ્સી,
સહિએ આયગવેસએ સ ભિકમ્પ્યૂ
પ
ભિક્ષુ તે છે જે સત્કાર નથી પૃચ્છતા, જે પૂજા નથી છતા જે વંદન નથી ઈચ્છતા, જે પ્રશંસા નથી ઈચ્છતા, જે સયત છે, જે તેને પૂરા પાલક છે, જે તપસ્વી છે, જે આભગવેષી છે અને જે સ્ટડિત-આત્મહિત કરનાર છે.
જેણ પુણેા જહાઈ જીવિય’,
માહું વા કાર્ટસણું નિય
નરના પહે સયા તવસ્સી,
3
નાય કાઊલ ઉવેઇ સ ભિકપૂ
૬
જેની સાખતથી સંયમી જીવનને નાશ થાય અને મહામાહના અધ થાય, એવા સ્ત્રી-પુરુષની સંગતિ જે સદાને માટે છોડે છે, જે કુતુહલને પ્રાપ્ત થતા નથી તે ભિક્ષુ છે. દુ
છિન્ન સર ભોમમન્તલિકખ, સુમિણું લખણદંડવત્થવિજ '
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ