________________
૧૧૪ અંગવિયારે સરસ્ટ વિજયં જે,
વિજાહિં ન જીવઈ સભિખૂ ૭ ભિક્ષુ તે છે કે જે, છેદનવિદ્યા, સ્વરવિદ્યા, ભૂમ્પિવિદ્યા, અંતરિક્ષ વિદ્યા, સ્વપ્ન શાસ્ત્ર, લક્ષણ, દંડ, વાસ્તુ, અંગવિચાર, પશુ-પક્ષીઓની બેલી જાણવી આ બધી વિદ્યાઓને ઉપગ આજીવિકામાં નથી કરતા. ૭ મતું મૂલં વિવિહં વેજાજચિત,
વમવિયણ ધૂમeત્તસિણાણું ! આઉરે સરણું તિગિછિયું ,
તે પરિબ્લાય પરિવ્યએ સ ભિકબૂ ૮ મંત્ર, જડી બુટ્ટી, વિવિધ વૈદ્ય પ્રયોગ-વમન, વિરેચન, ધૂમ્રયોગ આંખનું અંજન, સ્નાન, આતુરતા, માતાપિતાદિનું શરણુઃ આ બધાને જ્ઞાનથી હેય જાણુને છોડી દે છે તે જ ભિક્ષુ છે. ૮ ખરિયગણ ઉગરાયપુત્તામાહણ,
ભાઇય વિવિહા ય સિપણે છે ને તેસિં વય સિલેગપૂર્યા,
પરિનાય પરિવ્યુએ સ ભિકબૂ ૯. ક્ષત્રિય, મલ, ઉગ્રંકુલ, રાજકુલ, બ્રાહ્મણ, ભગિક અને જુદી જુદી જાતના શિલ્પીઓની પ્રશંસા અને પૂજા નથી કરતા, આની સદોષતા જાણુને જે ત્યાગે છે તે જ ભિક્ષુ છે. ૯ ગિહિણે જે પવઈએણુ ,િ
અપવઈએણુ વ સંથયા હવિજા તેસિં ઈહલેયફલ,
જો સંથવું ન કરેઈસ ભિકબૂ ૧૦ જે દીક્ષા લીધા પછી અથવા પહેલા જે ગૃહસ્થને જોયા હોય,પરિચય
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ