________________
૩૦૨
ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ અને કેવલ દર્શનાવરણ આમ દર્શનાવરણીય કર્મના નવ ભેદ છે. ૬ વયણિયં પિ ય દુવિહં, સાયમ સાયં ચ આહિયં સાયન્સ ઉ બહુ ભેયા, એમેવ અસાયન્સ વિ ૭
વેદનીય કર્મના બે ભેદ છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય–આ બેના ભેદ બહુ છે. ૭
મોહણિજજ પિ દુવિહં, દંસણે ચરણે તહા ! દંસણે તિવિહં વૃત્ત, ચરણે દુવિહં ભવે ૮
મોહનીય કર્મ બે જાતના છે. દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય. વળી દર્શન મેહનીયન ત્રણ અને ચારિત્ર મેહનીયના બે ભેદ છે. ૮ સમ્મત્ત ચેવ મિચ્છત્ત, સમ્મામિછત્તમેવ યા એયાએ તિનિ પડિઓ, મહણિજસ્સ દેસણ ૯
સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મહનીય એ દર્શન મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિ છે. ૯
ચરિત્તાણું કર્મ, દુવિહં તુ વિયાહિયં ! કસાયમેહણિજજ થ, સાયં તહેવ ય
અય તહેવ ચ ૧૦ ચારિત્ર મહનીયના બે પ્રકાર છે--કપાય મોહનીય અને નોકષાય મેહનીય ૧૦ સોલસવિએણું, કર્મ તુ કસાયજે સત્તવિહે નવવિહં વા, કમં ચ ોકસાયજ ૧૧
કષાય મોહનીયના સોળ અને નોકષાય મોહનીયના સાત અને નવ પ્રકાર છે. ૧૧ નરઈતિરિફખાઉં, મણુસ્સાઉ તહેવ યા દેવાઉયં ચઉલ્થ તું, આઉકર્મ ચઉમ્બ્રિહ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ