________________
૩૦૧
કિમ્મપયડી તેત્તીસઈમ અબ્બયણું
કમ પ્રકૃતિ નામનું તેત્રીસમું અધ્યયન અરે કશ્મા વેચ્છામિ, આપુલિં જહાક્કમ જેહિ બધે અયં છે, સંસારે પરિવઈ ૧
આ જીવ જે આઠ કર્મોથી બંધાઈને સંસારમાં પરિવર્તિત થાય છે એ આઠ કર્મોને હું ક્રમાનુસાર કહું છું. ૧
નાણસ્સાવરણિજજ, દંસણુવરણું તહા વેણિજજ તહા મેહું, આઉકર્મ તહેવ ય ૨ નામ કમ્મ ચ ગાયં ચ, અંતરાય તહેવાય છે એવમેયાઈ કમ્બાઈ, અવ ઉ સમાસ
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેત્ર અને અંતરાય કર્મ–આમ ટુંકામાં આઠ કર્મ છે. ૨-૩ નાણાવરણે પંચવિહ, સુર્ય આભિણિબેહિયં ઓહિનાણું ચ તીર્થ, મણનાણું ચ કેવલં ૪
જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારે છે, શ્રુત જ્ઞાનાવરણીય અભિનિબૌધિક, મતિ જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મન:પર્યવ જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય. ૪ નિદા તહેવ પહેલા, નિદાનિદા ય પહેલાયેલા ય તત્તો ય થગિદ્ધીઉ, પંચમાં હાઈ નાયવા પ
નિદ્રા તેમજ પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા અને થિગૃદ્ધિ નિદ્રા આ પાંચ જાણવા ગ્ય છે. ૫ ચકખુમચખુઓ હિસ્સ, દંસણે કેવલે ય આવરણે એવં તુ નવવિગ૫, નાયબ્ધ દંસણાવરણ ૬
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ