SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ વીર ભગવંતોએ નિશ્ચયથી બ્રહ્મચર્યના દશ સમાધિસ્થાન ફરમાવ્યા છે, જેને સાંભળીને-ધારણ કરીને સંયમ, સંવર અને સમાધિમાં દઢ ગુમગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી સદા અપ્રમત્ત વિચરે. જહા વિવિગ્નાઇ સયણાસણઈ સેવિગ્નાહવઈ સે નિગ્રન્થ ! ને ઈથીપસુપડુગસંસત્તાઈ સયસણાઈ સેવિત્તા હવાઈ સે નિગળે છે તે કહમતિ ચે, આયરિયાણા નિષ્ણન્થસ્સ ખલુ ઇસ્થિપસુપડ઼ગસંસતાઈ સયણાસણાઈ સેવમાણસ્સ બભયારિસ્સ અભચેરે સંકા વા કંખા વા વિવિછી વા સમુપજિજા, ભેદં વા ભેજા, ઉમાયં વા પાઉણિજા, દીહકાલિય વા ગાયંક હજજા, કેવલિપનત્તાઓ ધમાઓ ભસેજા તલ્હા ને ઈસ્થિપસુપચ્છેગસંસત્તાઈ સયણીસણાઈ સેવિત્તા હવઈ સે નિગ્રન્થ ૧ તે જેમ કે નિગ્રન્થ સાધુઓ એકાંત શયન, આસનાદિ કરે છે, જેઓ સ્ત્રી, પશુ, નપુંસક આદિથી સેવાતાં સાધનો સેવતો નથી તે નિર્ગસ્થ છે. એવું કેમ કહ્યું ? તે આચાર્ય ગુરૂદેવ કહે છે કે નિગ્રંથ નિશ્ચયે કરી સ્ત્રી, પશુઓ, નપુંસકથી લેવાતાં શયનાસને (બ્રહ્મચારી) સેવે તે એના બ્રહ્મચર્યમાં શંકા ભોગેચ્છા અને બ્રહ્મચર્યના ફળમાં સંદેહ ઉત્પન્ન થાય છે અથવા સંયમનો ભંગ અને ઉન્માદ થઈ જાય છે. લાંબા વખત સુધી ટકનારને રોગ થાય છે અને કેવળી ભગવંતે એ ફરમાવેલા ધર્મથી ભ્રષ્ટ થાય છે. આ માટે નિશ્ચયપૂર્વક નિર્ચાએ સ્ત્રી, પશુ અને નપુંસકયુક્ત શયાઆસનાદિનું સેવન ન કરવું જોઈએ. ૧ ને ઈથીણું કહું કહિતા હવઈ સે નિગળે તે કહમિતિ ચે, આયરિયાહ નિગન્થમ્સ ખલુ ઇન્જીણું કહું કહેમાણસ બભયારિસ્સ બરે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy