________________
૧૪૨
આ મૃગાપુત્રે તપ, નિયમ અને સંયમના ધારક, શીલવાન, ગુણના ભંડાર એક શ્રમણ-સંયતિને ત્યાંથી જતા જોયા. ૫
તં દેહઈ મિયાપુરૂ, દિલએ અણિમિસાએ ઉ . કહિં મનેરિસ સવં, દિપુવૅ એ પુરા
એ મુનિને મૃગાપુત્ર એક દૃષ્ટિથી જેવા લાગે. એને વિચાર થયો કે મેં આ જાતનું રૂપ પહેલાં કયાંક જોયું છે. ૬ સાહસ્સ દરિસણે તરૂ, અજ્જવસાણશ્મિ સોહા મોહંગયન્સ સોસ, જાઈસરણું સમ્પન્ન ૭
તે સાધુના દર્શનથી મેહનીય કર્મને ક્ષયપશમ થવાથી તથા આંતરિક ભાવોની શુદ્ધિથી મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. ૭ દેવલેગ ચુએ સંતે, માણસ ભગામાગ ! સણિણણણ સમ્પ ણે, જાઈ સરઈ પુરાણયં
સંશી જ્ઞાન ઉત્પન્ન થવાથી પૂર્વ જન્મનું સ્મરણ કર્યું. હું દેવલેકમાંથી ઍવીને મનુષ્ય ભવમાં આવ્યો છું. ૮
જાઈસરણે સમુપને, મિયાપુને મહિહિએ સરઈ પારણિયે જાઇ, સામણું ચ પુરા કર્યા ૯
જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી મહાઋદ્ધિવાળો મૃગાપુત્ર, પોતાના પૂર્વ જન્મને અને એમાં પાળેલા શમણુપણાને યાદ કરવા લાગ્યો. ૯ વિસએહિં અરજજો, રજજને સંજમમ્મિ ય અમ્માપિયરમુવાગમ્મ, ઈમં વયણમખવી ૧૦
મૃગાપુત્રને વિષય ન ગમવા લાગ્યા અને સંયમમાં આનંદ થયો. તેણે માતાપિતા પાસે આવીને આ વચન કહ્યું–આ પ્રમાણે બોલ્યા. ૧૦ સુયાણિ મે પંચમહવ્યયાણિ,
નરએસુ દુખં ચ તિરિફખણિસા
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ