________________
૧૪૩ નિવિણુકામે મિ મહેણુવાઉ,
અણુજાણહ પāઈસ્લામિ અમે ૧૧ હે માતા ! મેં પાંચ મહાવ્રતોને જાણ્યા છે [સાંભળ્યા છે નરક અને તિર્યંચ યોનીને વિષે ભોગવેલાં દુઃખ જાય છે. હું સંસારસમુદ્રથી નિવૃત્ત થવાને અભિલાષી છું. હું દીક્ષા લેવા ઈચ્છું છું, મને આજ્ઞા આપ. ૧૧ અમ્મ તાય એ ભેગા, ભુરા વિસફલેવામાં પચ્છા કયવિવાગા, અણુબદુહાવહ
૧૨ હે માતા-પિતા ! મેં કામગ ભેગવ્યા. એ વિષફલ સમાન છે. એનું વિપાક કટુક છે અને દુઃખદાયક છે. ૧૨ ઈમ સરીરે અણિચ્ચે, અસુઇ અસુઈસંભવં. અસાસયાવાસમિણ, દુખં કેસાણ ભાયણે ૧૩
આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, અશુચિથી ઉત્પન્ન થયું છે, આ શરીરમાં જવાનું રહેવાનું અશાશ્વત છે અને આ દુઃખો તથા કલેશનું ભાજન (પાત્ર) છે. ૧૩
અસાસએ સરીરન્મિ, રઇ નેવલભામહ ! પચ્છા પુરા વ ચઈયળે, ફેશબુબુયસનભે ૧૪
પાણીના બુદબુદ સમાન આ અશાશ્વત શરીરમાં પ્રેમ નથી, કારણ કે વહેલું-ડું એને છોડવું જ પડશે. ૧૪ માણસને અસારશ્મિ, વાહીરગાણ આલએ જરામરણાસ્થગ્નિ, ખણું પિ ન રમામહં
વ્યાધિ અને રોગનું નિવાસ્થાન, જરા અને મરણથી ઘેરાયેલ આ અસાર મનુષ્યજન્મમાં હું એક ક્ષણભર પણ આનંદ માનતા નથી. ૧૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ