________________
૧૪૬
નિત્ય ઉપગપૂર્વક હિતકારી સત્ય વચન બેલવું દુષ્કર છે. ૨૦ દત્તસહસુભાઈસ, અદત્તસ્સ વિવરજણું અણવજેસણિજસ્મ, ગિહણ અવિ દુર ૨૮
દાંત સાફ કરવા તણખલું પણ આપ્યા વિના લેવું નહિ અને નિર્વઘ અને એષણીય વસ્તુ જ લેવી અતિ દુષ્કર છે. ૨૮
વિરઈ અબબ્સચેરસ, કામગરસનુણા ઉષ્ણ મહાવ્યય બન્મે, ધારેલ્વે સુદુકરે
કામમોગના રસના જાણનારના માટે મૈથુનથી નિવૃત્ત થવું અને ઉગ્ર બ્રહ્મચર્યને ધારણ કરવું અતિ દુષ્કર છે. ર૯ ઘણુધનપેસવગેસુ, પરિગ્રહવિવજ ! સવારમ્ભપરિચાઓ, નિમમત્ત સુદુકર ૩૦
બધા પ્રકારના આરંભ-પરિગ્રહને અને ધન-ધાન્ય અને નેકર ચાકરનો ત્યાગ કરીને નિર્મમ થવું મહા કઠણ છે. ૩૦ ચઉવિહે વિ આહારે, રાઈભોયણુવજજણ ! સનિહીસંચઓ ચેવ, વજેય સુદુક્કરે ૩૧
રાત્રીમાં ચાર આહારનો ત્યાગ કરવો અને ધનાદિના સંચયને ત્યાગ કરવો અતિ દુષ્કર છે. ૩૧ છુહા તણહા ય સીરહું, દંસમસગવેયણું અક્કોસા દુખસેજ ય, તણફાસા જલમેવ ય ૩ર
સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છરથી થતી વેદના, અક્રોધ વચન, દુઃખદ પથારી, તૃણસ્પર્શ, મેલ પરિષહ, ૩૨ તાલણ તજજણ ચેવ, વહબ પરીસહા દુકખું ભિકખાયરિયા, જાણું ય અલાભયા ૩૩ તાડની તર્જન, વધ, બંધનને પરિષહ, યાચના અને અલાભ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ