________________
૧૪૭ પરિષહનું સહન કરવું દુષ્કર છે. કાયા જ ઈમા વિત્તી, કેસલાઓ થ દારણે દુખ બમ્ભશ્વર્યા , ધારેલું ય મહ૫ણે ૩૪
કાતિવૃત્તિ અને કેશલુંચન દુઃખદાયી છે. જે મહાન આત્મા નથી તેના માટે ઘર બ્રહ્મચર્ય વ્રત કઠણ છે. ૩૪ સુઈએ તુમ પતા, સુકુમાલે સુમજિઓ ન હુ સી પણ્ તુમ પુત્તા, સામણમકૃપાલિયા ૩પ
હે પુત્ર! તું સુખ ભોગવવા ગ્ય છે, સુકમાલ છે, સદા અલંકૃત રહેવા યોગ્ય છે. તું સંયમ પાળવા યોગ્ય નથી. ૩૫
જાવજછવભવિસામો, ગુણાણું તુ મહમ્મર ગુરુઓ લેહમારુ વ્ય, જો પુત્તા હેઇ દુલ્થ ક૬
જેવી રીતે લખંડના મોટા ભારને કાયમ ઉપાડી રાખ દુક્કર છે, તેમ ઉક્ત ગુણેના મોટા ભારને જીવનભર વિશ્રામ લીધા વિના ધારણ કરવો ખૂબ અઘરો છે. ૩૬
આગામે ગંગઉ , ડિસેએ વ દુરે બાવાહિં સાગરે ચેવ, તરિયો ગુણદહી ૩૭
જેમ આકાશ ગંગાની ધારાને તરવું અને વહેણની સામેપૂર તરવું કઠણ છે અને ભુજાથી સાગરને તરવું અઘરું છે તેમ ગુણના સમુદ્રને પાર કરવો કઠણ છે. ૩૭ બાલુયાવલે ચેવ, નિરસ્સાએ ઉ સંજમે છે અસિધારાગામણું ચેવ, દુક્કરં ચરિવું તે
૩૮ રેતીના કેળિયા જે સંયમ નિરસ છે અને તરવારની ધાર જેવું તપનું આચરણ કરવું દુષ્કર છે. ૩૮
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ