________________
૨૫
તથ ઠિસ્થા જહાઠાણું, જખા આઉકૂખએ ચુયા ઉતિ માણસે હિં, સે દસંગે ભિજાયએ ૧૬
આ દેવ પિતાનું આયુષ્ય ક્ષય થયા પછી ત્યાંથી અવીને મનુષ્યનિને પ્રાપ્ત કરે છે, ત્યાં તેને દશ અંગેની પ્રાપ્તિ થાય છે. ૧૬ ખેત્ત વલ્લું હિરણું ચ, પસવો દાસપરુસં ચત્તારિ કામખંધાણિ, તત્ય સે ઉવવજઈ ૧૭
જ્યાં તેને ચાર કંધે, ક્ષેત્ર, (ખેતર) બગીચા, મહેલ, સેતુંચાંદી કે દાસ-દાસી તથા પશુ હોય ત્યાં તેની ઉત્પત્તિ થાય છે. ૧૭ મિત્તવ નાયવં હેઈ, ઉચ્ચાગોએ ય વણવં અપાયકે મહાપને, અભિજાએ જ બલે ૧૮
મનુષ્ય જન્મમાં તે મિત્ર, જ્ઞાતિ, ઉચ્ચ ગોત્ર, સુંદર, નિગી, મહાબુદ્ધિશાળી, યશવી અને બલવાન થાય છે. ૧૮ ભોચ્ચા માણુક્સએ ભોએ, અપડિજે અહાઉયં પુäિ વિશુદ્ધસદ્ધએ, કેવલં બેહિ બુઝિયા ૧૯
આયુષ્ય અનુસાર મનુષ્યના ઉત્તમ ભોગોને ભોગવીને પૂર્વ ભવમાં શુદ્ધ ધર્મનું આચરણ કરવાથી શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ૧૯ ચરિંગં દુલહું નસ્થા, સંજમં પડિજિયા તવસા ધુકમ્મસે, સિધેિ હવઈ સાસએ ૨૦ત્તિ બેમિ,
ધર્મના આ ચાર અંગ દુર્લભ જાણીને સંયમ–ચારિત્ર ગ્રહણ કરીને તપ વડે કર્મોને બાળીને જીવ શાશ્વત સિદ્ધ થાય છે. ર૦
| ઇતિ ત્રીજું અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ