SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ માણુસત્ત મ આયાએ, જો ધમ્મ સાચ્ચ સદ્દહે ! તવસ્સી વીરિયલલ્લું, સંવુડે નિષ્ણે રચ ૧૧ જે આત્મા મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને ધર્માંતે સાંભળે છે, ધર્મીમાં શ્રદ્ધા કરે છે અને સંયમમાં વી ફેરવે છે એ સંવૃત્ત તપસ્વી ક્રમેનિનિરોધ કરે છે. ૧૧ સાહી ઉજ્જીયસૂયમ્સ, ધમ્મા સુત્ક્રમ્સ ચિઈ । નિવ્વાણ` પરમં જાઇ, ઘયસિત્તિ વ પાવએ ૧૨ એવા સરલભાવી આત્માની શુદ્ધિ થાય છે. શુદ્ધ આત્મામાં ધ ટકે છે. ઘીથી સિ'ચેલ, અગ્નિની માક દૈદિપ્યમાન થતા એ પરમપદ-નિર્વાણુને મેળવે છે. ૧૨ વિગિંગ કમ્મુણા હે, જસ` સચિણુ ખન્તિએ 1 સરીર' પાઢવ હિચ્ચા, ઉર્દૂ પમઈ દિસ ૧૩ કર્મો ઉત્પન્ન થાય તેના કારણને દૂર કરો. જ્ઞાનાદિ ક્ષમા ધ કરીને સંયમરૂપી યશ એકઠો કરાર ઉપર પ્રમાણે કર્મોના હેતુને ત્યાગનાર તથા સંયમી પુરુષ આ પાર્થિવ શરીરને ઊંડીને ઉર્ધ્વ ગતિને પ્રાય થાય છે. ૧૩ વિસાલિસેહિ સીલેહિ, જક્ષા ઉત્તર-ઉત્તરા । મહાસુદ્ધા વ પિન્તા, મન્નતા અપુર્ણચવ ૧૪ ઉત્કૃષ્ટ આચારને પાળવાવાળા વ ઉત્તરાત્તર વિમાનવાસી દેવ થાય છે. સૂ-ચન્દ્રની માફ્ક પ્રકાશમાન થતે! એ માને છે કે, હુ' અહિથી વીશ નહિં, મરીને ફરી જન્મ લઈશ નહિ. ૧૪ અપિયા દેવકામાણ”, કામવવિવ્વિા । ઉર્દૂ કલ્પેસ ચિન્તિ, પુવ્વા વાસસયા બહુ ૧૫ દેવ સંબંધી કામાને પ્રાપ્ત થયેલ અને ઇચ્છાનુસાર રૂપ બનાવવાની શક્તિવાળા દેવ સેંકડો પૂ` વર્ષો સુધી વિમાનેમાં રહે છે. ૧૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy