________________
અનેક યોનિમાં પરિભ્રમણ કરતા છતાં વિરક્ત નથી. ૫ કશ્મ સંગહિ સમૂહા, દુખિયા બહુવેયણા અમાણસાસુ જેણીસ, વિનિમ્માન્તિ પાણિ
કર્મોના સંબંધોથી સંમૂઢ થયેલ પ્રાણીઓ દુઃખી અને અત્યંત વેદનવાળા મનુષ્ય સિવાય નરકાદિ નિયામાં અનેક પ્રકારના કષ્ટ ભગવે છે. ૬ કમ્માણં તુ પહાણુએ, આણુપુવી યાઈ ઉ. જીવા સોહિંમણુપત્તા, આયયતિ મણુસ્સયં ૭.
મનુષ્યતાને બાધક કર્મોને અનુક્રમથી નાશ થવાથી, શુદ્ધિ થયા પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. ૭ માણુર્સ વિગહું લખું, સુઈ ધમ્મક્સ કુલ્લહા જ ચા પડિવજન્તિ, તવં ખન્તિ મહિંસય ૮
મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને ધર્મની કૃતિ દુર્લભ છે. ધર્મને સાંભળીને જીવ ક્ષમા અને અહિંસા ધર્મ અંગીકાર કરે છે. ૮
આહસ્થ સવણું લઉં, સદ્ધા પરમ દુલહા ! સચ્ચા નેઆઉય મર્ગ, બહવે પરિભસઈ ૯
કદાચિત ધર્મનું શ્રવણ થાય તે તેના ઉપર શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. ન્યાય માર્ગને સાંભળીને પણ ઘણું મનુષ્ય ભ્રષ્ટ થઈ જાય છે. ૯ સુઈ ચ લધું સદ્ધ ચ, વીરિયં પુણ દુલહું બહવે રોયમાણ વિ. ને ય શું પડિવજજએ. ૧૦
ધર્મનું શ્રવણ અને ધર્મની શ્રદ્ધા પ્રાપ્ત થાય તે પણ સંયભમાં ઉદ્યમી થવું દુર્લભ છે. કેટલાક માણસે શ્રદ્ધાળુ હોય છે, છતાં પણ તથા પ્રકારે આચરણ કરતા નથી. ૧૦
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ