________________
છે ચઉલ્થ અસંખયું અઝરણું છે
ચાથુ અસંખય અધ્યયન
અસંખયંછવિય મા પમાયએ, જવણયન્સહુનર્થીિ તાણું એવં વિજાણહિ જણે પમરે, કિષ્ણ વિહિંસા અજ્યાગહિં તિલ
તૂટેલું જીવન ફરી સંધાતું નથી. એટલા માટે પ્રમાદ ન કરે અને વિચાર કે વૃદ્ધાવસ્થામાં કોઈ રક્ષક નથી એમ જાણી હિંસક અને અયત્નાવાળા જીવો કેના શરણમાં જશે? ૧ જે પાવકમેહિ ધણું મસા, સમાયતી અમઈ ગણાય પહાય તે પાસપયદિએ નરે, વેરાણું બદ્ધા નરયં ઉતિ ૨
જે મનુષ્ય પાપકર્મોથી ધન સંચય કરે છે, તે મોહમાં ફસેલા વેરથી બંધાયેલા ધનને અહિં છોડીને નરકમાં જાય છે. ૨ તેણે જહા સન્ધિમુહે ગહીએ, સકસ્મૃણા કિઈ પાવકારી એવં પયા પચ્ચ ઈહિંચલાએ, કડાણુ કમ્માણ ન મુકૂખ અસ્થિ ૩
જેવી રીતે સિંધવ લગાડેલો પકડાયેલ ચોર પોતાના જ કર્મથી દુઃખ પામે છે તેવી રીતે જીવ પોતાના પાપનું ફલ આ લેક અને પરલેકમાં મેળવે છે, કરેલાં કર્મને ભોગવ્યા વિના છૂટકારે નથી. ૩ સંસારમાવન પરસ્સ અઠ્ઠા, સાહારણ જ થ કરેઈ કમ્મા કમ્પક્સ તે તસ્સ ઉ વેયકાલે, ન બધવા બલ્પવયં ઉત્તિ ૪
સંસારાપન્ન જવ બીજાને અર્થે જે સાધારણ કર્મ કરે છે તે કર્મનું ફળ ભોગવવાને વખતે ભાઈઓ તેને હિસ્સો લેતા નથી. આ વિણ તાણું ન લભે પમત્તો, ઇમમ્મિલાએ અદુવા પરસ્થા દીવ પણઠે વ અણુન્તાહે, નેયાયિં દ૯૭ મદહુમેવ ૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ