________________
પ્રમાદી પુરૂષ આલોકમાં અથવા પરમાં ધનથી રક્ષણ મેળવી શકતા નથી. જેને જીવનદીપ બુઝાઈ જાય છે તેને અનત મહવાળા પ્રાણ ન્યાય માર્ગને દેખીને પણ નહિ દેખવાવાળો જ રહે છે. ૫
સુરેંસુ લાવી પડિબુદ્ધજીવી, ન વીસસે પંડિએ આસુપને ઘેરા મુહુરા અબલં સરીર, ભારં૫ખીવ ચરે ૫મને ૬
મેહમાં સૂતેલ લોકોના વચમાં પ્રજ્ઞાવાન સંયમી પુરુષ પ્રમાદમાં વિશ્વાસ ન કરે, કાળ ભયાનક છે અને શરીર નિર્બળ છે માટે ભારંડ પક્ષીની માફક અપ્રમત્ત થઈને વિહાર કરે. ૬ ચપયાઈ પરિસંકમાણે જ કિંચિ પાસે બહુ મનમાણે ! લાભંતરે જીવિય મૂહઈત્તા, પચ્છા પરિનાય મલાવહેંસી ૭
ચારિત્રમાં હંમેશાં દષની તરફ શંકિત રહે, લેકને થોડો પરિ. ચય પણ બંધન માની વિહાર કરે, જ્ઞાનાદિને લાભ હોય ત્યાં સુધી જીવનની અપેક્ષા કરે. પછી સજ્ઞાનપૂર્વક શરીરને ત્યાગ કરે. ૭ છંદ નિરહેણ ઉવેઈમાખં, આ જહા સિક્રિખયવસ્મધારી પુન્હાઈ વાસાઈ ચરેપમરે, તન્હા મુણી ખિપમુવેઈમોક્ખં ૮
જેવી રીતે સવારની શિક્ષામાં રહેનાર કવચધારી ઘોડે વિજયી થાય છે તેમ સ્વછંદને છોડીને ગુરૂ આજ્ઞામાં રહેનાર બ્રહ્મચારી સાધુ પૂર્વ વર્ષો સુધી અપ્રમત્ત વિચરે. આથી તેને શિધ્ર મોક્ષ થાય છે. ૮ સ પુવમેવં ન લભેજ પછી, એસેવમા સાસયવાયાણું ! વિસીયઈ સિઢિલે આઉમ્મિ, કારણુએ સરીરસ્ય ભેએ૯
જેણે પહેલી અવસ્થામાં ધર્મ કર્યો નથી એ પશ્ચાત અવસ્થામાં ધર્મ કરી શકશે નહિ. જેણે આયુષ્યનો નિશ્ચય છે કે હું પાછલી અવસ્થામાં ધર્મ કરીશ એવા નિશ્ચયવાદીનું કથન કદાપિ ઠીક હેય, પરંતુ જેના જીવનને ભરે નથી એ પ્રમાદી આયુષ્યની શિથિલતા વખતે પિતાના પ્રમાદને શરીરના નાશ વખતે મૃત્યુ સમીપ આવે ત્યારે ખેદ કરે છે. તે
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ