SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ખિસ્વં ન સપ્લેઈ વિવેગમેઉ, તન્હા સમુદાય પહાય કામે ! સમિચેલ સમયા મહેસી, આયાણરખીચર પત્તો ૧૦ વિવેકની પ્રાપ્તિ શીધ્ર થતી નથી એમ જાણીને આત્મલક્ષી સાધુ કામભાગોનો સર્વથા ત્યાગ કરે. સમભાવપૂર્વક લેકના સ્વરૂપને જાણીને સાવધાનીથી અપ્રમત્ત થઈને વિચરે. ૧૦ મુહું મુહું મોહગુણે જયન્ત, અણગસવા સમણું ચરતું ! ફાસાકુસંતિ અસમંજસંચનતેસિ ભિખૂ મણસાપઉસે ૧૧ - નિરંતર મોહ કર્મોને છત હોવા છતાં મુનિ સંયમમાં વિચરે અને અને રૂપના પ્રતિકૂળ વિષય સ્પર્શ કરતો હોવા છતાં તેના ઉપર મનમાં પણ દ્વેષ ન કરે. ૧૧ મંદા ય ફાસા બહુલેહણિજજા, તહપગારેસુ મણું ન કરજા રશ્મિ કે હું વિણએજ મારું, માય ન સેવેજ પહેજ લેહ ૧૨ લુબ્ધ માણસ વિવેકને મંદ કરીને વિષયમાં મનને ન લગાવે, ધને શાન્ત કરે, મનને હઠાવે, માયા સેવે નહિ અને લેભનો ત્યાગ કરે. ૧૨ જે સંખયા તુચછ પર૫વાઈ, તે પિજજદાસાણુગયા પરજ્જા એએ અમે ત્તિ દુગું છમાણે, ગુણે જાવ સરીરભે છે ૧૩ ત્તિ બેમિ જે તુરછ, નિસાર સંસ્કૃત કે પ્રવાદી અને અન્યથા વાદી છે એ રાગદ્વેષ યુક્ત હોવાથી પરાધીન છે અને અધર્મને હેતુ છે, આથી ઘણા કરતા છતાં જ્યાં સુધી શરીરને નાશ ન થાય ત્યાં સુધી ગુણની ઈચ્છા કરે. ૧૩ | ઈતિ ચોથું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy