SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ અકામમણિજ્યું ॥ પાંચમું અધ્યયન અણુવ સિ મહેાઘ સિ, એગે તિષ્ણે દુરુત્તરે । તત્વ અંગે મહાપને, ઇમ પહુમુદાહરે મહાપ્રવાહવાલા સંસાર સમુદ્રને કાઇ કાઇ મહાપુરૂષ તરી ગયા છે. આ વિષયમાં પૂછ્યાથીં એક મહાજ્ઞાનીએ ફરમાવ્યું છે કે, ૧ સન્તિમે ય વે ઠાણા, અકખાયા મરન્તિયા । અકામમરણ ચૈવ, સકામમરણે તહા ? મૃત્યુના આ બે સ્થાન કહેવાય છે. આ કામ મરણુ અને સકામ મરણુ. ર આલાણ અકામ તુ, મણ અસÛ ભવે । પણ્ડિયાણું સકામ' તુ, ઉક્રોસેણ સ* ભવે ૩ અજ્ઞાની ખાલજીવાતે વારવાર અકામ ભરણુ થાય અને જ્ઞાની પડિતાને ઉત્કૃષ્ટ દૈવલિની અપેક્ષાયે ઉત્કૃષ્ટ એકજ વાર સકામ મરણ થાય. ર તસ્થિમ ઢમ ઠાણું, મહાવીર્ણ ફ્રેસિય કામગિધ્ધે જહા માલે, ભિસ કુરાઇં કુવઈ તેમાં પહેલા સ્થાનનું વર્ણન કરતાં ભગવાન મહાવીર ઉપદેશે છે કે અજ્ઞાની જીવ વિષયાસક્ત થઈને અત્યંત પુરાં ક`કરે છે, જ જે ગધ્ધે કામભેગિસુ, એગે કુડાય ગઇ ! મ ન મે šિ પરે લાએ, ચપ્રૂાિ ઇમા ર ક્રમ ભાગારૂપી વિષયામાં ગૃહ–ચકચૂર જીવ એકલા નર્ક'માં જાય ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy