________________
૧૯૫
હે મુનિ! લેકમાં ધણા જીવા પાશમાં બંધાયેલા છે, પરન્તુ આપ બંધનમુક્ત અને હળવા થતે કેવી રીતે વિચરી છે? ૪૦ તે પાસે સવસો છિત્તા, નિહતૃણ મુપાસો લહુબ્લ્યૂએ, વિહરામિ અહું સુણી
વાયએ !
સ
હે મુનિવર 1 મે સ પાશાને પૂર્ણ પ્રયત્નાથી સર્વથા કાપીને નાશ કર્યાં છે. હું બંધનમુક્ત અને હળવા ચષ્ટને વિહરૂ છુ. ૪૧ પાસા ય છે કે વૃત્તા, કેસી ગાયમમખ્ખવી ! કેસિમેવં જીવન્ત તુ, ગાયમે મિક્ખવી કેશી પૂછે છે : આ પાશ કયા છે? ગૌતમ સ્વામીએ કહ્યું. ૪૨ રાગદ્દોસાદએ તિબ્બા, તેહપાસા ભયંકરા ! તે મિન્દિત્તા જહાનાય, વિહરામ જહુક્કÄ
ફર
૪૩
રાગદ્વેષાદ્ધિ અને તિત્ર સ્નેહરૂપ પાશ ભય’કર છે. એને હું ન્યાયપૂર્ણાંક કાપીને અનુક્રમથી વિચરૂં છું. ૪૩
સાહુ ગાયમ પન્ના તે, છિન્ના મે સ ંસએ મે 1 અન્ના વિ સ`સએ મજ્જ, તમે કહ્યુંસુ ગાયમા ૪૪
હે ગૌતમ! આપની પ્રજ્ઞા સારી છે, મારા સશય છેદાયા છે. મારામાં બીજો સશય છે તે હુ' આપને કહુ છુ. ૪૪ અન્તાહિયયસ ભૂયા, લયા ચિઈ ગાયમા લેઇ વિસભખીણ, સા ઉ ઊદ્ધરિયા કહ
૪૫
હે ગૌતમ ! હૃદયની `દર ઉત્પન્ન થયેલી લતા વિષ ફળ આપે છે. આપે એ લતાને કેવી રીતે છેદી ? ૪૫
ત લય' સવ્વસો છત્તા, ઉદ્વરિત્તા સમૂલિયં । વિરાત્રિ જહાનાય’, મુક્કો મ વિસભકખણ ૪૬
મે' એ વિષ વેલનેસથી છેદીને એને જડમૂળથી ફેંકી દીધી છે. હવે હું વિષ લતાથી—વિષ ભક્ષણથી મુક્ત થઈને વિચરૂ છું..૪૬
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ