________________
૧૯૬
લયા ય ઈઇ કા લુત્તા, કેસી ગાયસમ્ભવી કેસિમેવ' જીવન્ત તૂ, ગાયમા ઋણુમખ્ખવી
૪૭
४७
કેશી સ્વામી પૂછે છેઃ એ લતા કઈ જાતની છે? કેશીના એ પ્રશ્નના જવાબ ગોતમ સ્વામી નીચે પ્રમાણે આપે છેઃભવતણ્ડા લયા વૃત્તા, ભીમા લીમલાયા ! તમુક્તિ જહાનાય, વિહરાત્રિ જહાસુય
૪૮
હું મહામુનિ! સંસારમાં તૃષ્ણારૂપી ભયંકર વેલ છે અને તે વેલનું ફળ પણ ભયંકર છે. હું તે વિષ-વેલનેા ઉચ્છેદ કરીને વિહરૂ બ્રુ. ૪૮
સાહુ ગાયમ પન્ના તે, છિન્ના મે સ ́સએ ઈમા અન્ના વિ સ’સ મજ્જ, તે મે કહ્યુ ગાયમા
૪૯
હે ગૌતમ ! આપની પ્રજ્ઞા સારી છે, મારેા સંશયછેદાયેા છે. હવે મને બીજો સંશય છે તે હું આપને પૂછું છું. ૪૯ સપજલિયા ધારા, અગ્ગી ચિતૢઇ ગાયમાં ! જે ડહન્તિ સરીરત્ને, કહું વાવિયા તુમે
૫૦
હે ગૌતમ! શરીરમાં જે ભયકર અગ્નિ ખળી રહ્યો છે અને શરીરને જે ખાળી રહ્યો છે એને આપે કેવી રીતે શાન્ત કર્યાં? ૫૦ મહામહપ્પસયા, ગિજ્જી વારિ જઉત્તમ’। સિથામિ સયય દેહ, સિત્તા ના ય હુન્તિ મે
૫૧
મહામેરૂપી વરસતા જલથી હું અગ્નિને નિર ંતર મુઝાવું છું– શાંત કરૂ છુ. આ ઠરેલ અગ્નિ મને ખાળતી નથી. ૫૧
અગ્ગી ય છઇ કે લુત્તા, કેસી ગાયમમમ્બવી । કેસિમેવં જીવન્ત તૂ, ગાયમા ણિમખ્ખવી
પર
આ અગ્નિ કઇ છે, એમ કૈસીએ ગૌતમને પૂછ્યું ? પર
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ