________________
૧૯૭
કસાયા અગિણા વૃત્તા, મુયસીલતવા જલં । સુધારાભિહયા સન્તા, ભિન્ના હુ ન હન્તિ મે
૫૩
૫૩
કષાયને અગ્નિ કહે છે, અને શ્રુત, શિયલ, તપ-જળ છે. શ્રુતરૂપ જલધારાથી અગ્નિને શાંત કર્યા પછી તે મને ખાળતી નથી. સાહુ ગાયમ પન્ના તે, છિન્ના મે સ'સઆ ઇમે। । અન્ના વિ સ`સ મજ્જી, ત' મેં કહ્યુંસુ ગાયમા
૫૪
હે ગૌતમ ! આપની પ્રજ્ઞા સારી છે. મારા સંશય છેદાયા છે. મતે ખીજી શ'કા છે તે હું આપને કહુ છુ. ૫૪ અય સાહસિ ભીમા, દુસ્સો પરિધાવઈ । જસ ગાયમ આરુઢા, કહું તેણ ન હીરિસ
૫
હે ગૌતમ ! આ સાહસિક, ભયંકર, દુષ્ટ ઘેાડા ભાગી જાય છે તેના પર આપ સ્વાર છે. કહેા જોઇએ, આપના માર્ગમાં તે કઈ રીતે ન આવ્યા ? ૫૫
પધાવન્ત નિગિહ્વામિ, સુયરસ્સીસમાહિય... । ન મે ગઈ ઉમંગ, મગ્ ચ પડિવજ્જઈ
૫૬
દોડતા ઘોડાને હું શ્રુતરસીથી બાંધીને નિગ્રહ કરૂ છું, એથી મારા ધાડા ઉન્માર્ગે જતેા નથી અને સન્માર્ગે જાય છે. ૫૬
આસે ય થઈ કે લુત્તે, કેસી ગાયસમક્ખવી । કેસિમેવ* જીવન્તં તુ, ગાયમા મિષ્મવી
૫૭
કેશી સ્વામી ગૌતમને પૂછે છેઃ તે ધોડા કાણુ છે? કેશીના પૂછેલા પ્રશ્નને જવાબ ગૌતમ આ પ્રમાણે આપે છે. ૫૭
મણા સાહસિ ભીમા, દુર્દસ્સા પિધાવઈ । ત સમ્ તુ નિગિહ્વામિ, ધમ્સસિકખાઈ ન્થગં
પ
આ મન જ સાહસિક, દુષ્ટ અને લય કર અશ્વ છે, જે ચારે બાજુ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ