________________
૧૯૮
ભાગે છે. હું જાતિવાન ધેડાની મા એને ધર્માં શિક્ષા દ્વારા નિગ્રહ કરૂ છું. ૫૮
સાહુ ગાયમ પન્ના તે, છિન્ના મે સ ́સએ ઇમા ! અન્ના વિ સ ંસએ મજ્જી, ત મે કહ્યુંસુ ગાયમા
પહે
હે ગૌતમ ! આપની પ્રજ્ઞા સારી છે. મારા સંશય છેદાયા છે, મને બીજો સંશય થાય છે તે હું આપને કહું છું. પર
કૃપહા મહુવા લાએ, જેહિ· નાસન્તિ જન્તુણું। । અદ્ધાણે કહુ' વન્તા, તં ન નાસિસ ગાયમા
૬.
હે ગૌતમ ! લેકમાં કુમા` ધણા છે. જેના ઉપર ચાલવાથી જીવ દુઃખી થાય છે, પરંતુ આપ કયા માર્ગીમાં ચાલે છે, જેથી ભ્રષ્ટ થત નથી. }
જે ય ભગ્ગણ ગચ્છન્તિ, જે ય ઉગ્મગડ્ડિયા 1 તે સબ્વે વેઠયા મજ્જી', તે ન નસ્સામહુ' સુણી
૬૧
હે મુનિ! જે સન્માર્ગે જાય છે અને ઉન્માર્ગે ચાલે છે તે બધાને હું જાણુ છું એથી હું સન્માર્ગથી ભ્રષ્ટ થતા નથી. ૬૧
મગે ય ઇઈ કે કુત્તે, કેસી ગાયમમખ્ખવી કેસિમેવ' જીવન્તં તુ, ગાથમો ણમધ્નવી
કર્
સન્માર્ગો અને ઉન્મા` કયા? એવું કેશીએ ગૌતમને પૂછ્યું. તેમના એ પૂછેલા પ્રશ્નને ગૌતમે આ પ્રમાણે જવાબ આપ્યો. ૬૨
કુપ્પવયણપાસણ્ડી, સબ્વે ઉમ્મર્ગીયા । સભગ્ગ તુ જિણખાય, એસ મળ્યે હુ ઉત્તમે ૬૩
ઉન્મામાં
ખરાબ વચનને માનનાર બધા પાખંડી છે અને તે રહે છે. શ્રી જિનભાષિત મા સન્માર્ગ છે અને એજ ઉત્તમ માર્ગ છે. ૨૩
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ