________________
૧૭
તત્થ સે ચિમાણસ્મ, ઉવસગ્માભિધાર; સંકાભીઓ ન ગજજા, ઉઠિત્તા અન્નમાસણું ૨૧
સ્મશાનાદિમાં બેઠેલ હોય અને જે ઉપસર્ગ આવે તે દ્રઢતાથી તે સહન કરે, પરંતુ ભયભીત થઈને ત્યાંથી બીજી જગ્યાએ જાય નહિ. ર૧ ઉચાવયહિં સેજજાહિં, તવસ્સી ભિખુ થામવ નાઈલ વિહુનેજ, પાવદિઠિ વિહનઈ ૨૨
સમર્થ તારવીને ઊંચી-નીચી પથારી મળે તે સંયમની મર્યાદાનું ઉલંધન ન કરે, કારણ કે પાપદષ્ટિવાળાને સંયમ ભંગ થાય છે. ૨૨ પરિ વિસ્મય લધું, કલ્યાણું અદુવા પાવયં; કિમેગરાઇ કરિસ્સઈ, એવં તથ હિયાસએ. ૨૩
સ્ત્રી આદિથી રહિત સારૂં અથવા ખોટું સ્થાન મળે, એક રાતમાં શું કરી લઈશ? એવું વિચારીને સમભાવથી સુખદુઃખ સહન કરે. ૨૩ અકોલેજ પરે ભિખુ, ન તેસિં પડિસંજલે; સરિ હેઈ બાલાણું, તમહા ભિખુ ન સંજલે ૨૪
બીજાઓ સાધુઓને ગાળ આપે, અપમાન કરે તે સાધુ ગુસ્સો ન કરે, ક્રોધ કરવાથી એ પોતે અજ્ઞાનીના જેવો થઈ જાય છે. ૨૪ સોશ્વાણું ફસા ભાસા, દાણું ગામકષ્ટગ તુસિણીઓ ઉહેજા, ન તાઓ મણસીકરે ૨૫
કાનમાં કાંટાની માફક ખૂંચતી ભાષા સાંભળીને ભિક્ષ મીનથી ઉપેક્ષા કરે અને મનમાં સ્થાન ન આપે. ૨૫
હઓ ન સંજલે ભિખુ, મણું પિ ન પઓએ ! તિતિ પરમં નગ્ના, ભિખુ ધર્મ વિચિન્તએ ૨૬
ભિક્ષુને કોઈ મારે તે ભિક્ષુ તેના ઉપર ક્રોધ ન કરે, મનમાં પણ દ્વેષ ન કરે. ક્ષમા પરમ ધર્મ છે એવું જાણીને ધર્મનું જ ચિંતન કરે. ૨૬
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ