________________
સમણે સંજય દન્ત, હણેજજા કેઈ કWઈ છે નથિ જીવન્સ નાસુ ત્તિ, એવં પહેજ સંજએ ર૭
ઇન્દ્રિયનું દમન કરનાર સંયમી સાધુને કોઈ મારે તે જીવને કયારે પણ નાશ થતો નથી એ શ્રમણ વિચાર કરે. ૨૭ દુકર ખલુ ભે નિર્ચ, અણગારસ્સ ભિખુણે સવ્વ સે જાઈયે હેઈ, નથિ કિંચિ અજાઈયં ૨૮
હે શિષ્ય ! ખરેખર અણગાર ભિક્ષુનું જીવન દુષ્કર છે. એને આહારાદિ માંગ્યા પછી જ મળે છે, માંગ્યા વિના કોઈપણ મળતું નથી. ૨૮ ગાયરગપવિકાસ, પાણીને સુપસારએ સેએ અગારવાસુત્તિ, ઈહિ ભિખુ ન ચિન્તએ ૨૯
ગોચરી ગયેલ સાધુનો હાથ માંગવાને માટે સહેજ ઉપડતો નથી. આનાથી આગાર-ગૃહસ્થાવાસ શ્રેષ્ઠ છે, એવું સાધુ મનમાં પણ ન ચિંતવે. ૨૯ પશુ ઘાસ મેસેજજા, ભેણે પરિણિઠિએ. લધે પિંડે અલધે વા, નાણુતપેજ પંડિએ ૩૦
ભોજન તૈયાર થઈ ગયા પછી સાધુ ગૃહસ્થોના ઘેર ભોજન માટે નીકળે, આહાર પ્રાપ્ત થાય કે અપ્રાપ્ત થાય પરંતુ પંડિત મુનિ ખેદ ન કરે. ૩૦ અજેવાણું ન લક્લામિ, અવિ લાભે સુએ સિયા ! છે એવં પડિસંચિખે, અલાલે તે ન તજએ ૩૧
આજે મને આહાર ન મળે તો સંભવ છે કે, કદાચ મને કાલે ભિક્ષા મળે એવું વિચારીને જે ભિક્ષુ દીનતા ન લાવે તેને અલાભ પરિષહ સતાવતો નથી. ૩૧ નગ્રા ઉપયં દુખં, વેણુએ દુહદિએ અદીર્ણ થાવએ પત્ન, પુરડે તથ હિયાસએ ૩૨
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ