________________
૧૯
સાધુને રોગ થાય તા રાગના દુઃખમાં દીનતા રહિત થઈને પેાતાની બુદ્ધિને સ્થિર કરે અને ઉત્પન્ન થયેલ રાગને સમભાવથી સહન કરે. ૩૨
તેગિષ્ઠ' નાભિન દેજા, સ`ચિષ્મત્તગવેસએ એવ ખુ તસ્ય સામઙ્ગ, જ' ન કુબ્જા ન કારવે ૩૩
આત્મશોધક શ્રમણુ કસોટીને અનુમાદે નહિ, પરંતુ ચિકિત્સાને સમભાવથી સહન કરે. ચિકિત્સા ન કરવી અને ન કરાવવી અને એમાં જ સાધુની સાધુતા છે. ૩૩
અચેલગસ્સ લૂહસ્સ, સંજયસ્સ તવસ્સિા । તણુંસુ સયમાણસ, હુજા ગાયવિરાહણા
૩૪
વસ્ત્ર રહિત લુખા શરીરવાળા સંયમી સાધુ–તપસ્વી સાધુ તૃણુની પથારી ઉપર સુવાથી શરીરને પીડા થાય છે. તાપણું ૩૪ આયવસ્સ નિવાએણ, અલા હવઈ વેયણા એવ નથ્થા ન સેવન્તિ, તતુજ તણતજિયા
૩૫
ગરમી અને તૃણુ સ્પર્શીથી અધિક વેદના થાય છે તે વખતે નરકાદિ દુઃખાને વિચાર કરીને વસ્ત્રાદિનું સેવન કરે નહિ. ૩૫ ફિલિન્નગાએ મેહાવિ, કણ વ રએણ વા । ઘિ’સુ વા પરિતાવેણ, સાય' ના પરિદેવએ
૩૬
ગ્રીષ્મઋતુમાં મેધાવી સાધુ પરસેવાથી અથવા મેલથી અથવા રજથી રેબઝેબ થાય તે સુખ-શાતાને માટે વ્યાકુલ-વ્યાકુલ ન થાય ૩૬ વેએજ્જ નિજાપેહ્રી, આરિય. ધમ્મઅણુત્તર । જાવ સરીલેએ ત્તિ, જલ કાએણ ધારએ ૩૭
અનુત્તર આ ધર્માંતે પ્રાપ્ત કરેલ નિરાના અથી સાધુ શરીર છૂટે ત્યાં સુધી મેલ પરિસહુને સહન કરે. ૩૭
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ