________________
અરઈ પિઠ્ઠઓ કિગ્રા, વિરએ આયરફિખએ; ધસ્મારામે નિરારંભે, ઉવસંતે મુણી ચરે, (૧૫)
નિરારંભી, ઉપરાંત, વિરત અને આત્મરક્ષક મુનિ અરતિને દૂર કરીને ધર્મધ્યાનમાં વિચરે. ૧૫ સંગે એસ મણુસ્સામું, જાએ લેગશ્મિ ઇસ્થિઓ; જસ એયા પરિન્નાયા, સુકર્ડ તસ્સ સામણું, (૧૬)
લેકમાં સ્ત્રીઓ, પુરુષોને આસક્તિનું કારણ છે, એવું જાણુને જેણે સ્ત્રીઓને ત્યાગી છે એનું શ્રમણપણું સુકૃત છે. ૧૬
એવામાદાય મેહાવી, પંકભૂયા ઉ ઇન્ધિઓ; ને તાહિં વિણિહન્તિજા, ચરેજજરંગ એ. (૧૭)
બુદ્ધિમાન સાધુ સ્ત્રીના સંગને કીચડ માનીને એનામાં ફસાય નહિ. અને આત્મ-ગષક થઈને સંયમમાં વિચરે. ૧૭
એગ એવ ચરે લાદ્ધ, અભિભૂય પરીસહે. ગામે વા નગરે વાવિ, નિગમે વા રાયહાણિએ, (૧૮)
પ્રાસુક ભેજી સંયમી સાધુ પરિસોને જીતીને ગામ, નગર અથવા નિગમ (ચંડી) અથવા રાજધાનીમાં એકાકી ભાવમાં વિચરે. ૧૮
અસમાણે ચરે ભિકબૂ, નવ કુજા પરિબ્બતું; અસંસો ગિહત્વેહિં, અણિએ પરિશ્વએ, (૧૯)
સાધુ નિરાય થઈને વિચરે, પરિગ્રહને સેવે નહિ, ગૃહસ્થ સાથે સંબંધ ન રાખે અને અનિકેત-ઘર રહિત થઈને વિચારે. ૧૯ સુસાણે સુણગારે વા, સુખમૂલે વા એગએ; અકુકકુએ નિસીએજજા, ન ય વિતાસએ પરે. (૨૦)
સાધુ સ્મશાનમાં, સુના ઘરમાં, વૃક્ષના નીચે શાંતિથી એક બેસે અને બીજા કેઈ પ્રાણીને દુઃખ ન દે. ૨૦
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ