________________
૨૫૮ હે ભગવાન! કરણ સત્યથી શું લાભ?
કરણ સત્યથી સત્ય પ્રવૃત્તિ થાય છે. સત્ય પ્રવૃત્તિમાં આગળ વધવાથી જીવ જેવું ચાહે તેવું કરી શકે છે પ૧
જેગસચ્ચે ભજો! જીવે કિં જણય ? જોગસણું ગં વિહેઈ છે પર
હે ભગવાન! યોગ સત્યથી શું ફળ થાય છે? યોગ સત્યથી વેગોની વિશુદ્ધિ થાય છે. પર
મણગુત્તયાએ શું ભો! જીવે કિં જણયઈ? મણગુત્તયાએ શું એગ જણયઈ? એગગ્નચિત્તેણું જીવે મણગુત્તે સંજમારાહએ ભવઈ છે પડે છે હે ભગવાન! મને ગુપ્તિથી શું ફળ થાય છે ?
મનોગુપ્તિથી એકાગ્રપણું પ્રાપ્ત થાય છે. એકાગ્રતાથી જીવ મને ગુપ્ત સંયમારાધક થાય છે. પ૩
વગુત્તયાએ શું ભન્ત! જીવે કિ જયઈ? વયગુત્તયાએ હું નિવિયારે જણય નિવિયારે હું
જીવે વઈગુ અપજગસાહણજુ યાવિ ભવાઈ છે ૫૪.
હે ભગવાન! વચન ગુતિથી શું ફળ થાય છે?
વચન ગુપ્તિથી નિવિ કારિતા આવે છે. નિર્વિકારી જીવ વચનગુપ્ત થવાથી અધ્યાત્મ યોગ સાધવાવાળો થાય છે. ૫૪
કાયગુત્તયાએ શું ભન્ત ! જીવે કિ જણય? કાયગુત્તયાએ સંવરે જણયઈ, સંવરેણ કાયગુરૂ પુણે પાવાસવનિરહં કરે છે પપ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ