SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ હે ભગવાન ! આ વતાથી જીવ શુ પામે ? આવતાથી શરીર, વાણી અને મનના ભાવ સરલ થાય છે. અવિસંવાદપણું પ્રાપ્ત થાય છે અને અવિસંવાદપણામાં જીવ ધ ને આરાધક થાય છે. ૪૮ મદ્દવયાએ પણ ભન્તે ! વે કિં જણઈ ? સદ્દવયાએ અણુસિયત્ત જણયઈ, અણુસિયત્તે છુ જીવે મઉમાસ પન્ને અે મયઠ્ઠાણાÛ નિાવેઈ ૫૪૯૫ હે ભગવાન! મૃદુતાથી શુ ફળ થાય છે? મૃદુતાથી ઉત્સુકતા, ચંચલતા રહિત થવાય છે અને કેમલતા આવે છે. તથા મૃદુતાથી આઠ મદના સ્થાનકા નષ્ટ થાય છે. ૪૯ ભાવસÅણ ભન્તે ! વે કિં જયઈ? ભાવસચ્ચે ભાવવિસેાહુિં જયઇ, ભાવવિસેાહિએ વક્રમાણે જીવે અર્જુન્તપન્નત્તરસ બુક્સ રાહુણ યાએ ભુંઈ, અરહતપન્નત્તસ્સ ધમ્મસ આર.હણાએ અકૃિત્તા પરલેગધમ્મસ આરાહુએ ભવઈ! ૫૦ હે ભગવાન! ભાવ સત્યથી શો લાભ થાય છે? ભાવ સત્યથી ભાવાની દ્ધ થાય છે. શુધ્ધ ભાવવાળા જીવ અરિહંત પ્રણિત ધર્મની આરાધનામાં તત્પર થઈને પારલૌકિક ધમતા આરાધક થાય છે. ૫૦ ૧૭ કરણસÅણ ભન્તે! જીવે કિં જણયઈ ? કરણસÅણ કરણસત્તિ જયઈ, કરણસચ્ચે વમાણે જીવે જહાવાઈ તહાકારી યાવિ ભવઈ ! પ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy