SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ સર્વ ગુણ સંપન્નતાથી પુનરાગમન થતું નથી. અપુનરાગમનથી શારીરિક અને માનસિક દુઃખોથી મુક્ત થઈ જવાય છે. ૪૪ વિયરાગયાએ છું તે ! જીવે કિં જણયઈ? વિયરાગયાએ છું નેહાણુબંધણાણિ તહાણબંધણુણિ ય વરિષ્ઠદઈ મણુણામણુણેસુ સદ્દવરસફરિસગધેસુ સચિત્તાચિત્તમીસએસ ચેવ વિરજઈ પાપા હે ભગવાન! વીતરાગતાથી કયા ગુણની પ્રાપ્તિ થાય છે ? વીતરાગતાથી સ્નેહાનુબંધ અને તૃષ્ણાનુબંધ કપાય છે, પછી પ્રિય–અપ્રિય શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તથા સચિત્ત-અચિત્ત અને મિશ્ર દ્રવ્યોથી વિરકત થઈ જવાય છે. ૪૫ ખંતીએ શું ભન્ત! જીવે કિં જણયઈ? ખંતીએ | પરીસહે જિસેઈ ૪૬ હે ભગવાન! ક્ષમાથી શું લાભ થાય છે? ક્ષમા પરિષહેને જીતે છે. ૪૬ મુત્તીએ શું ભને! જીવે કિં જણયઈ? મુત્તીએ ણે અકિંચણં જણયઈ, અકિંચણે ય જીવે અWલોલાણું પુરિસાણું અપથણિજજે ભવઈ ૪૭ | હે ભગવાન! નિર્લોભતાથી શું લાભ થાય છે ? નિર્લોભતાથી અકિંચનપણું આવે છે. અકિંચન મનુષ્યથી ધનના લભી લેકે દૂર થઈ જાય છે. ૪૭ અજજવયાએ ભત્તે! જીવે કિં જણઈ ? અજજવયાએ શું કાઉmયયં ભાવુજજુયયં ભાસુજજુથયું અવિસંવાય જણયઈ અવિસંવાયર્ણસંપન્નયાએ શું છે ધમલ્સ આરાહએ ભવઈ ૪૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy