________________
૨૨૧ અને ભાદરવો, આસ તથા કારતકમાં આઠ આંગળ, માગશર, પોષ અને માહમાં દશ આંગળ અને ફાગણ, ચૈત્ર અને વૈશાખમાં આઠ આગળ વધારવાથી પણ રિશીને કાળ થાય છે. ૧૬
ત્તિ પિ ચઉરે ભાગે, ભિકબૂ કુજા વિયપણે તઓ ઉત્તરગુણે કુજજા, રાઇભાએ સુ ચઉસુ વિ ૧૭
વિચક્ષણ ભિક્ષુ રાત્રીના ચાર ભાગ કરીને એ ચારે પહેરમાં ઉત્તર ગુણની વૃદ્ધિ કરે. પઢમં પિરિસિ સક્ઝાયં, બિઈ ઝાણું ઝિયાયઈ તઇયાએ નિખં તુ, ચઉથી ભુજજેવિ સઝાયં ૧૮
પહેલા પહેરમાં સ્વાધ્યાય, બીજા પહેરમાં ધ્યાન, ત્રીજા પહેરમાં નિંદ્રા ત્યાગ અને ચોથા પહોરમાં સ્વાધ્યાય કરે. ૧૮
જે નેઈ જ્યા રત્તિ, નખત્ત તંમિ નભચાઉન્માએ સંપત્તિ વિરમેજા, સક્ઝાયં પાસકાલાગ્નિ ૧૯
જે નક્ષત્ર જે રાત્રીની પૂર્તિ કરે છે એ નક્ષત્ર આકાશના ચેથા ભાગમાં આવે તે પ્રદોષ કાળ થાય છે. ૧૯ તમેવ ય નખકન્ત, ગયણચઉબભાગસાવસે સંમિ વેરત્તિયં પિ કાલં, પડિલેહિત્તા મુણી કુજજા ર૦
આ જ નક્ષત્ર આકાશના ચોથા ભાગમાં રહે ત્યાં આવી જાય તે વૈરાત્રિક કાળ જાણીને આવશ્યક ક્રિયા કરે ૨૦
પુથ્વિલંમિ ઉભાએ, પડિલેહિરાણ ભથ્વયં ગુરું વન્દિતુ સક્ઝાયં, કુજા દુકખવિમોકખણું ૨૧
દિવસના પહેલા પહેરના ચોથા ભાગમાં ભંડપકરણની પ્રતિલેખના કરે, પછી ગુરૂજીને વંદન કરે, પછી દુઃખને છેડાવનાર સ્વાધ્યાય કરે.
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ